કચ્છમાં ભૂકંપના વધુ 4 આંચકા, મોડી રાતથી વહેલી સવાર સુધી 4 આંચકા આવ્યાં, ભચાઉ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ.

કચ્છમાં ભૂકંપના વધુ 4 આંચકા, મોડી રાતથી વહેલી સવાર સુધી 4 આંચકા આવ્યાં, ભચાઉ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ.

*ગુજરાતમાં 5.54 લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ*

ગુજરાતમાં હવે પ્રથમવાર ક્વોરેન્ટાઇન હેઠળની વ્યક્તિનો આંક ૫.૫૪ લાખને પાર થયો છે. હાલ ૫,૫૪,૨૦૫ વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇન-૪૮૦ વ્યક્તિ ફેસિલિટી ક્વોરેન્ટાઇનમાં…

*સુરતની ખાડીઓમાં રઝળતી ૪૦૦૦થી વધુ ગણેશજીની મૂર્તિઓ મળી*

ગણેશ વિસર્જન બાદ શહેરની વિવિધ નહેરો તથા ખાડીમાં અર્ધવિસર્જિત હાલતમાં રઝળતી 4000 થી વધુ ગણેશજીનીની પ્રતિમાઓ મળી આવતા ચર્ચાનો વિષય…

ભાજપના નવા માળખામાં વર્તમાન 7 મંત્રીઓ પડતા મૂકાય તેવી શક્યતા*

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલે કાર્યભાર સંભાળ્યા બાદ પક્ષના સંગઠનમાં ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત ભાજપના સંગઠન…

ભારત સિવાય અનેક દેશોમાં સ્કૂલો શરૂ*

નવી દિલ્હી: લંડન-મોસ્કો-પેરિસ રશિયાની રાજધાની મોસ્કોમાં આવેલી સ્કૂલની છે. બ્રિટન, રશિયા, યુક્રેન, ફ્રાન્સ અને જોર્ડન સહિત દુનિયાના અનેક દેશોમાં સ્કૂલો…

*ભાદરવીપૂનમ: ભક્તો વિના સંપન્ન સ્થાનિકોને અંદાજે 50 કરોડનું આર્થિક નુંકશાન*

માં અંબાનો ચાચર ચોક રહ્યો સુનો ભાદરવી પૂનમ જગતજનની મા અંબાનો ભાદરવી પૂનમનો મેળો ભક્તો વિના જ સંપન્ન થઈ ગયો.…

આજે સાંજે ૫ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૩.૮૧ મીટરે નોંધાઇ

નર્મદા ડેમમાં ૩.૫ લાખ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે કુલ ૧.૧૦ લાખ ક્યુસેક પાણીનો આઉટફ્લો હવે ડેમના માત્ર ૧૦ દરવાજાથી ૦.૮…

*ગુજરાતમાં નવા 1305 પોઝિટિવ કેસ નોંધાયા,12 લોકોનાં મોત ,1141 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 265,અમદાવાદ 169.

⭕ *ગુજરાતમાં નવા 1305 પોઝિટિવ કેસ નોંધાયા,12 લોકોનાં મોત ,1141 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 265,અમદાવાદ 169,જામનગર 150,રાજકોટ 143,વડોદરા…

નર્મદા નદી, નાળા પર તૂટેલા પુલનો સહિતની મરામતની માંગ સંતોષતા અને ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાતા રસ્તા રોકો આંદોલન આમ આદમી પાર્ટી નર્મદાએ મુલતવી રખાયું.

આમ આદમી પાર્ટી સાગબારાની કચેરીઓમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ઓક્સિમીટર દ્વારા ઓક્સિજનની તપાસ શરૂ કરાઇ. રાજપીપળા,તા.2 આમ આદમી પાર્ટી નર્મદા…

ગરુડેશ્વર મા વાસુદેવાનંદ સરસ્વતિ સ્વામીજીની સમાધિની અડધી દીવાલ પાણીમાં ગરકાવ.

ગરુડેશ્વર મા વાસુદેવાનંદ સરસ્વતિ સ્વામીજીની સમાધિની અડધી દીવાલ પાણીમાં ગરકાવ શ્રદ્ધાળુઓએ કરી કારસેવા.મોટા પથ્થરો રાખીને ધોવાણ અટકાવવાનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ…