PM મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાશે આવશે PM મોદી, 14-15 ડિસેમ્બરના PM મોદી કચ્છ આવશે.

PM મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાશે આવશે PM મોદી, 14-15 ડિસેમ્બરના PM મોદી કચ્છ આવશે. માંડવી ખાતે ડિસેલીનેશન પ્લાન્ટનું…

*અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે માહિતી પુસ્તિકાઓના વિતરણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી.*

અમદાવાદ: અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે વિભિન્ન માહિતી પુસ્તિકાઓના વિતરણ માટે ખાસ ઝુંબેશ શરુ કરવામાં આવી છે. રાજ્ય સરકારની યોજનાઓ,…

રાજપીપળા ટાઉનમાં કોરોનોમા માસ્ક વગર ફરતા લોકો સામે પોલીસની ફ્લેગ માર્ચ. બજારમાં શાકમાર્કેટમાં ફરીને પોલીસે ડ્રાઇવ દરમ્યાન દંડની કાર્યવાહી કરી

રાજપીપળા ટાઉનમાં કોરોનોમા માસ્ક વગર ફરતા લોકો સામી પોલીસની ફ્લેગ માર્ચ બજારમાં, શાકમાર્કેટમાં ફરીને પોલીસે ડ્રાઇવ દરમ્યાન દંડની કાર્યવાહી કરી…

રાજપીપળા પોલીસ મથકના ફરજ બજાવતા એએસઆઈ હસમુખ વસાવાનું ટુંકી માદગી બાદ અવસાન થતા પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી.

રાજપીપળા,તા૩ રાજપીપળા પોલીસ મથકના ફરજ બજાવતા એએસઆઈ હસમુખ વસાવાનુ ટુંકી માદગી બાદ અવસાન થતા પોલીસ બેડામા ઘેરા શોકની લાગણીફેલાઈ છે.જેમની…

*સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા મહાપુરુષો ના જાહેર સ્મારક નુ સાફ સફાઈ અને પૂજન કાર્યક્રમ* *રિપોર્ટ -અમરનાથ જગતાપ* *ડાંગ*

*સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા મહાપુરુષો ના જાહેર સ્મારક નુ સાફ સફાઈ અને પૂજન કાર્યક્રમ* *રિપોર્ટ -અમરનાથ જગતાપ* *ડાંગ*…

અમદાવાદ કોવિડ ડેજીગ્નેટેડ તપન હોસ્પિટલ ની ઉઘાડી લૂંટ દર્દીને 14 તારીખે દાખલ કર્યા અને બિલ 4 તારીખથી બનાવમાં આવ્યું. ગોતાના પ્રહલાદભાઈ પટેલને તપન હોસ્પિટલમાં કર્યા હતા દાખલ.

અમદાવાદ કોવિડ ડેજીગ્નેટેડ તપન હોસ્પિટલ ની ઉઘાડી લૂંટ દર્દી ને 14 તારીખે દાખલ કર્યા અને બિલ 4 તારીખ થી બનાવમાં…

લવ જેહાદ મુદ્દે ભાજપી સાંસદ મનસુખ વસાવાનુ નિવેદન- લવ જેહાદ માટે ખાસ તાલીમ અપાય છે અને ભોળીહિન્દુ યુવતીઓને જાળમાં ફસાવાય છે.

લવ જેહાદ મુદ્દે ભાજપી સાંસદ મનસુખ વસાવાનુ નિવેદન- લવ જેહાદ માટે ખાસ તાલીમ અપાય છે અને ભોળીહિન્દુ યુવતીઓને જાળમાં ફસાવાય…

📌સુરત: ઉધના વિસ્તારની ઘટના* લક્ષ્મમી નારાયણ ઇન.માં અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો

*📌સુરત: ઉધના વિસ્તારની ઘટના* લક્ષ્મમી નારાયણ ઇન.માં અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો ખાલી પ્લોટમાં મળી આવ્યો મૃતદેહ 30 થી 40 ઉંમર…

કેન્દ્રીય કેબિનેટે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી.

માનનીય મંત્રી, શિક્ષણ વિભાગ, ભારત સરકાર કેન્દ્રીય કેબિનેટે આજે સૂચવેલી નવી શિક્ષણ નીતિ 2020 ને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના…

જીતનગર ખાતે રેસ્ક્યુ કરાયેલા બે દિવસથી પાંજરામાં પુરાયેલા ઇજાગ્રસ્ત દીપડાનો ત્રીજે દિવસે મોત.

રાજપીપળા નર્સરીમાં પિંજરામાં દીપડાની સારવાર કરાઈ છતાં બચી ન શક્યો. પશુપાલન વિભાગની મદદથી તારમાં ફસાયેલા અને તોફાને ચડેલા દીપડાને ગન…