PM મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાશે આવશે PM મોદી, 14-15 ડિસેમ્બરના PM મોદી કચ્છ આવશે. માંડવી ખાતે ડિસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. ખાવડામા નવા સોલાર પ્રોજેક્ટનુ ખાતમુહૂર્ત કરશે અને ધોરડો ખાતે રાત્રી રોકાણ કરે તેવી પણ શક્યતા…
Related Posts
અમદાવાદ ના ઈશનપુર ના પોલિસ અધિકારીઓ દ્વારા અનોખી રીતે ધુળેટી ના રંગો થી દુર રહેવાની નાગરિકો ને અપીલ કરવામાં આવી હતી. ઇસનપુરના જુદા જુદા ત્રણ વિસ્તારોમાં પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી.
વાહ..અમદાવાદ પોલીસ.. ગર્વ છે ગુજરાત પોલીસ પર..ઇસનપુરના પોલીસ અધિકારીઓએ કોરોના સંક્રમણથી બચવા ધુળેટીના રંગોથી દૂર રહેવા અનોખી રીતે કરી અપીલ.…
લોક ડાઉનમા રાજપીપળા ખાતે કાછીયા સમાજે સમાજ નાં બાળકો નાં શિક્ષણ ની ચિંતા કરી
લોક ડાઉનમા રાજપીપળા ખાતે કાછીયા સમાજે સમાજ નાં બાળકો નાં શિક્ષણ ની ચિંતા કરી કાછીયા સમાજે સમાજનાં બાળકોને દ્વારા સમાજના…
*નિ:સહાય બાળકીઓની વ્હારે આવતા રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા*
*નિ:સહાય બાળકીઓની વ્હારે આવતા રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા* નવસારી : સંજીવ રાજપૂત: રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નવસારી જિલ્લાના…
