રાજપીપલા પોલીસે ખાનગી વાહન ચાલકોને ખદેડ્યા પછી પણ પુનઃ ખાડા મા ગેરકાયદેસર સ્ટેન્ડ ઉભું કરી દીધું.!

રાજપીપલા સંતોષ ચાર રસ્તે વડા પ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફોર લેન બની રહેલા રોડના ચાલતા બાંધકામ વાળા ખોદેલા…

વીજળી પડવાથી 18 ઘેટાં બકરાના મોત

કચ્છ: વીજળી પડવાથી 18 ઘેટાં બકરાના મોત ભચાઉના કંથકોટમાં વીજળી પડવાથી 18 ઘેટાં બકરાના મોત ગામના રબારીવાસ વિસ્તારમાં ત્રાટકી હતી…

ગુજરાતમાં IAS અધિકારીઓની આંતરિક બદલી

ગુજરાતમાં IAS અધિકારીઓની આંતરિક બદલી: IAS પ્રવિણા ડી. કે.ની કચ્છ-ભૂજના કલેક્ટર તરીકે તથા IAS સુજલ મયાત્રાની પંચમહાલ-ગોધરાના કલેક્ટર તરીકે બદલી

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાન્નિધ્યમાં મકાઈના ડોડાનો મનોરમ્ય – કલાત્મક શણગાર કરવામાં આવ્યો…

*શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાન્નિધ્યમાં મકાઈના ડોડાનો મનોરમ્ય – કલાત્મક શણગાર કરવામાં આવ્યો…* વરસાદની ઋતુમાં આપણા દેશની…

ભારતીય જનતા પાર્ટીની “પ્રદેશ કારોબારી બેઠક” યોજવામાં આવી.

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’, ગાંધીનગર ખાતે માન. પ્રદેશ અધ્યક્ષશ્રી C R Paatilજી તેમજ માન. મુખ્યમંત્રીશ્રી Vijay Rupaniજી અને માન. નાયબ…

  ગુજરાતસરકાર દ્રારા ભારતના બંધારણ અને ગુજરાત પંચાયતઅધિનિયમોનો ભંગ થતાઆદિવાસી સંગઠનોનું ધરણા પ્રદશૅન

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા          નર્મદાના ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયત નો દરજ્જો આપવાની માંગ સામે       …

નૌકા વિહાર કરતા પ્રવાસીઓને મગર કોઈ નુકશાન ન પહોંચાડે માટે હાલ
વનવિભાગ દ્વારા મગર પકડવા માટે 70 જેટલા પાંજરા મુકાયા

સ્ટેચ્યુ પર આવતા પ્રવાસીઓ માટે તળાવ નંબર 3 મા નૌકા વિહાર કરતા પ્રવાસીઓને મગર કોઈ નુકશાન ન પહોંચાડે માટે હાલવનવિભાગ…

સિંગરવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસીસ કેન્દ્ર શરૂ

*સિંગરવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસીસ કેન્દ્ર શરૂ*……………….*C.H.C.માં ત્રણ એચ.ડી. ડાયાલિસીસ મશીન કાર્યાન્વિત કરાયા*……………….*ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ(GDP) હેઠળ રાજ્યમાં 53 કેન્દ્રો કાર્યરત*……………….ઈન્સ્ટીટ્યૂટ…

સુરતના જાણિતા બિઝનેસમેન અને સમાજસેવી મહેશ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

દિલ્હીમાં કેજરીવાલ સરકાર ગુડ ગર્વનન્સ માટે કરવામાં આવી રહેલા ઐતિહાસિક કાર્યોથી પ્રભાવિત થઇને લોકો સતત આપ સાથે જોડાઇ રહ્યા છે.…

અમદાવાદના નરોડા હંસપુરા સ્મશાન તોડવા આવતા સ્થાનિકો દવારા કરવામાં આવ્યો વિરોધ.

અમદાવાદના નરોડા હંસપુરા સ્મશાન તોડવા આવતા સ્થાનિકો દવારા કરવામાં આવ્યો વિરોધ.વિરોધના પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત.એ.એમ.સી દ્વારા કોઈપણ જાતની નોટિસ નહીં…