સુરેન્દ્રનગરના ચોટીલામાં ધોધમાર વરસાદ ફુલઝર ગામની નદી પરના બેઠા પૂલ પર પાણી ફરી વળ્યાં
પૂલ પર પાણી

સુરેન્દ્રનગરના ચોટીલામાં ધોધમાર વરસાદ ફુલઝર ગામની નદી પરના બેઠા પૂલ પર પાણી ફરી વળ્યાંપૂલ પર પાણી, 10 ગામોનો રસ્તો બંધ…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજયભરની ૫૩,૦૨૯ આંગણવાડીઓના ૧૪ લાખ જેટલા નાના બાળકો-ભૂલકાંઓ માટે રૂા. ૩૬.૨૮ કરોડના ખર્ચે આકાર પામેલી યુનિફોર્મ વિતરણ યોજનાનો ગાંધીનગરથી ડિજીટલ માધ્યમથી વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજયભરની ૫૩,૦૨૯ આંગણવાડીઓના ૧૪ લાખ જેટલા નાના બાળકો-ભૂલકાંઓ માટે રૂા. ૩૬.૨૮ કરોડના ખર્ચે આકાર પામેલી યુનિફોર્મ…

રાજપીપલા તથા ડેડીયાપાડા ના પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી
એસ.ઓ.જી નર્મદા પોલીસ

રાજપીપલા તથા ડેડીયાપાડા ના પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતીએસ.ઓ.જી નર્મદા પોલીસ રાજપીપલા, તા 29રાજપીપલા તથા ડેડીયાપાડા ના પ્રોહીબીશનના…

જાણીતા પત્રકાર ઉષાકાંત માંકડનું નિધન.

જાણીતા પત્રકાર ઉષાકાંત માંકડનું નિધન.ઓમ શાંતિ.. રાજકોટના પત્રકાર – કોંગ્રેસી આગેવાન ઉષાકાંતભાઇ માંકડ એ સૌરાષ્ટ ગુજરાતના પ્રતિષ્ઠિત દૈનિકોમાં ફરજ બજાવી…

પાણીના નિકાલનીકાયમી વ્યવસ્થા કરવાની ગ્રામજનોએ કરી માંગ

તિલકવાડા તાલુકાનાવાડીયા ગામના નાળામા વરસાદ મા પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલી તંત્રએ પાણીના નિકાલની કોઈ કાયમી વ્યવસ્થા જ કરી નથી! પાણીના…

આદિવાસીઓ હિન્દૂ નથી, આદિવાસી છે: ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાનું સ્ફોટક નિવેદન

નર્મદામા આદિવાસીઓ હિન્દૂ છે કે નહીં તે મામલે આદિવાસી ઓમા વિવાદ વકર્યો રાજકીય નેતાઓ આ મામલે આમને સામને આદિવાસીઓ હિન્દૂ…

અમદાવાદ જિલ્લામાં ૧૫૦૦ આંગણવાડીના ૩થી૬ વર્ષના બાળકોને ૯૮,૨૧૪ ગણવેશનું વિતરણ કરાયુ

*અમદાવાદ જિલ્લામાં ૧૫૦૦ આંગણવાડીના ૩થી૬ વર્ષના બાળકોને ૯૮,૨૧૪ ગણવેશનું વિતરણ કરાયુ* અમદાવાદ: રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજયની…

દંડી સ્વામી મોટા મઠના ટ્રસ્ટી મંડળ ના સદસ્યો તથા રાજપીપલા લઘુરૂદ્ર અવેતન મંડળ ના સદસ્યોંએ આવેદન આપ્યું

રાજપીપલા નગરપાલિકા દ્વારામઠની સામે – નજીકસ્મશાન બનાવવાનીયોજના સામે વિરોધ તાત્કાલિક ધોરણે કાયમ માટે રોક લગાવવા નર્મદા કલેકટરને આવેદન દંડી સ્વામી…

વૃક્ષારોપણ ના પોગ્રામ માં મ્યુનિસિપલ કાઉન્સિલરો જાણીતા અગ્રણી સંગઠનના પ્રમુખ મહામંત્રી ને આખી સંગઠની હાજર રહી ને મોટાં પ્રમાણમાં વુક્ષો વાવ્યા

આજરોજ સ્ટેડીયમ વોડ માં 🌴🌲🌳વૃક્ષારોપણ ના પોગ્રામ માં મ્યુનિસિપલ કાઉન્સિલરો જાણીતા અગ્રણી સંગઠનના પ્રમુખ મહામંત્રી ને આખી સંગઠની ટીમ👫👫👫 હાજર…

હવે આદિવાસીઓ હિન્દૂ નથીએ મુદ્દે નર્મદા ફરી વિવાદઉઠ્યો

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : હવે આદિવાસીઓ હિન્દૂ નથીએ મુદ્દે નર્મદા ફરી વિવાદઉઠ્યો ડેડીયાપાડા ના BTP ના ધારા સભ્ય મહેશ વસાવા…