કાલુપુરમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ માસ્ક-મોજા વેચવાના કૌભાંડનો પર્દાફાશ, 5 દુકાનદારો સામે કાર્યવાહી

પાંચ દુકાનોમાં તપાસ કરતા 900 વધુ ડુપ્લિકેટ માસ્ક, મોજા અને ટોપી મળી આવી અમદાવાદ. શહેરના કાલુપુર વિસ્તારમાંથી બ્રાન્ડેડ ડુપ્લિકેટ માસ્ક…

સાક્ષાત્કાર એટલે શું? સાક્ષાત્કાર માત્ર નરસૈંયા અને મીરાંબાઇને જ થાય? આપણા જેવા સંસારીજનોને ન થઇ શકે?

એક જિજ્ઞાસુ બહેને પૂછ્યું છે, ‘સાક્ષાત્કાર એટલે શું? સાક્ષાત્કાર માત્ર નરસૈંયા અને મીરાંબાઇને જ થાય? આપણા જેવા સંસારીજનોને ન થઇ…

ન્યુ કલોથ માર્કેટના10 વેપારીઓ કોરોના પોઝિટિવ,351 વેપારીઓના કોરોના ટેસ્ટ કરાયા.

જે રીતે કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. તે જોતા મસ્કતી કાપડ મહાજન ન્યુક્લોથ માર્કેટ ના વેપારીઓએ કોરોના ટેસ્ટ કરાવવાનું…

#BIG BREAKING: *કાનપુરમાં વિકાસ દુબેની ગાડી પલટી. ભાગવા જતાં એન્કાઉન્ટરમાં મૌત

#BIG BREAKING: *કાનપુરમાં વિકાસ દુબેની ગાડી પલટી* ➡️ ગાડી પલટતા વિકાસ દુબેએ ભાગવાની કોશિશ કરી ➡️ સ્થાનિક લોકોએ ફાયરિંગનો અવાજ…

જામનગરનો રણજિત સાગર ડેમ છલકાતા નવા નિરના મેયર દ્વારા વધામણાં કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા ખૂબ જ મન મૂકી વરસ્યા છે ત્યારે જામનગર જિલ્લાનો જીવાદોરી…

*ભાજપના ધારાસભ્ય જમીન પચાવી પાડવાનો આક્ષેપ*

વડોદરા જિલ્લાના વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે ખટંબા ગામની સિદ્ધનાથ મહાદેવની જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ થયા છે. આવા…

*રૂપાણીના હોમ ટાઉનમાં ભાજપમાં બળવો*

રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપમાં ચાલતો આંતરિક અસંતોષ ફરી સપાટી પર આવ્યો છે. ચૂંટણીને લઇને જિલ્લા ભાજપના આગેવાનોમાં ભારે…

આચાર્ય પુરષોતમ પ્રિયદાસજી સ્વામીની તબીયત નાજૂક*

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોતમ પ્રિયદાસજી સ્વામીની તબીયત અત્યંત નાજૂક છે. 78 વર્ષના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી 3 દિવસથી…

નીતિન પટેલે ટોસિમિઝૂમેબ ઇન્જેક્શનના કાળાબજાર અંગ્રે કર્યા ખુલાસા.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ સમગ્ર મામલાને સરકાર સામેનું ષડયંત્ર ગણાવ્યું. નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર વિશ્વ આરોગ્ય સંસ્થાની…

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બાન્ચને સીલ.

અમદાવાદ તંત્ર સતર્ક બન્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે. મેઘાણીનગર વિસ્તારમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્કને સીલ મારવાની…