રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપમાં ચાલતો આંતરિક અસંતોષ ફરી સપાટી પર આવ્યો છે. ચૂંટણીને લઇને જિલ્લા ભાજપના આગેવાનોમાં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. રાદડિયા જૂથની સામે જિલ્લા ભાજપના અનેક આગેવાનોએ મોરચો માંડ્યો છે. જયેશ રાદડિયાએ ભાજપના કોઇ નેતા કે આગેવાન નારાજ હોવાની વાતને રદિયો આપ્યો છે. પરંતુ નીતિન ઢાકેચા જૂથના વિજય સખીયાએ ભાજપમાં જૂથવાદ ચાલતો હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે. બીજી તરફ હરદેવસિંહ જાડેજા તેમજ નીતિન ઢાકેચાએ પણ ભાજપમાં છેલ્લા ઘણા સમયથી જૂથવાદ ચાલતો હોવાનું જણાવ્યું છે. નીતિન ઢાકેચાએ સમગ્ર મામલે હાઇકમાન્ડ હસ્તક્ષેપ કરે તેવી માંગણી પણ નીતિન ઢાકેચાએ કરી છે.
Related Posts
અમદાવાદ મહાનગરપાલિકામાં ડિવિઝનલ ફાયર ઓફિસરની ભરતી ને લઈને વિવાદ. 50 વર્ષ જૂના ના નિયમ નેવે મુકાયા હોવાના આક્ષેપ
અમદાવાદ મહાનગરપાલિકામાં ડિવિઝનલ ફાયર ઓફિસરની ભરતી ને લઈને વિવાદ. 50 વર્ષ જૂના ના નિયમ નેવે મુકાયા હોવાના આક્ષેપ અમદાવાદ ફાયર…
બનાસકાંઠા માં બે પી આઈ સામે ગુન્હો નોંધવા નામદાર કોર્ટ નો આદેશ
બનાસકાંઠા… બનાસકાંઠા માં બે પી આઈ સામે ગુન્હો નોંધવા નામદાર કોર્ટ નો આદેશ દુષ્કર્મ નો ભોગ બનેલી સગીરા ની ફરિયાદ…
*હલકી ગુણવત્તાના સેનેટાઈઝર આપનારી કંપની સામે જરૂરી કડક કાર્યવાહી કરવા સૂચના*
ગુજરાત પોલીસને આપવામાં આવેલા સેનીટાઇઝરની ગુણવત્તા હલકી કક્ષાની હોવાની મળેલી ફરિયાદો સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાત…
