રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપમાં ચાલતો આંતરિક અસંતોષ ફરી સપાટી પર આવ્યો છે. ચૂંટણીને લઇને જિલ્લા ભાજપના આગેવાનોમાં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. રાદડિયા જૂથની સામે જિલ્લા ભાજપના અનેક આગેવાનોએ મોરચો માંડ્યો છે. જયેશ રાદડિયાએ ભાજપના કોઇ નેતા કે આગેવાન નારાજ હોવાની વાતને રદિયો આપ્યો છે. પરંતુ નીતિન ઢાકેચા જૂથના વિજય સખીયાએ ભાજપમાં જૂથવાદ ચાલતો હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે. બીજી તરફ હરદેવસિંહ જાડેજા તેમજ નીતિન ઢાકેચાએ પણ ભાજપમાં છેલ્લા ઘણા સમયથી જૂથવાદ ચાલતો હોવાનું જણાવ્યું છે. નીતિન ઢાકેચાએ સમગ્ર મામલે હાઇકમાન્ડ હસ્તક્ષેપ કરે તેવી માંગણી પણ નીતિન ઢાકેચાએ કરી છે.
Related Posts
*મુંબઇઃ આ વર્ષે નહીં થાય લાલબાગચા રાજાના દર્શન, કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ગણેશોત્સવ ન મનાવવા લીધો નિર્ણય*
*મુંબઇઃ આ વર્ષે નહીં થાય લાલબાગચા રાજાના દર્શન, લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળે કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ગણેશોત્સવ ન મનાવવા લીધો…
*સુપ્રીમ કોર્ટમાં ‘બોમ્બ-બોમ્બ’ સાંભળી મચી ગયો હોબાળો*
સુપ્રીમ કોર્ટમાં એક લાવારીસ બેગમાંથી બીપનો અવાજ સંભળાતા બોમ્બ હોવાની ખબર ફેલાતા ત્યાં ચકચાર જવા પામી હતી. બીપનો અવાજ બોમ્બ…
ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ” રોડ સેફ્ટી ઓથોરીટીની વેબસાઇટ” નું લોન્ચીંગ તથા ”સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરીટનનું”…
