રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપમાં ચાલતો આંતરિક અસંતોષ ફરી સપાટી પર આવ્યો છે. ચૂંટણીને લઇને જિલ્લા ભાજપના આગેવાનોમાં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. રાદડિયા જૂથની સામે જિલ્લા ભાજપના અનેક આગેવાનોએ મોરચો માંડ્યો છે. જયેશ રાદડિયાએ ભાજપના કોઇ નેતા કે આગેવાન નારાજ હોવાની વાતને રદિયો આપ્યો છે. પરંતુ નીતિન ઢાકેચા જૂથના વિજય સખીયાએ ભાજપમાં જૂથવાદ ચાલતો હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે. બીજી તરફ હરદેવસિંહ જાડેજા તેમજ નીતિન ઢાકેચાએ પણ ભાજપમાં છેલ્લા ઘણા સમયથી જૂથવાદ ચાલતો હોવાનું જણાવ્યું છે. નીતિન ઢાકેચાએ સમગ્ર મામલે હાઇકમાન્ડ હસ્તક્ષેપ કરે તેવી માંગણી પણ નીતિન ઢાકેચાએ કરી છે.
Related Posts
અપની દિવાલી અપને લોગો કે લિયે દિવાલી..જામનગરમાં સ્વદેશી અપનાવો અંતર્ગત દિવ્યાંગ બાળકોના દિવડાની ખરીદી કરી ચાઈનીઝ દિવડાઓનો કરાયો વિરોધ.
જીએનએ જામનગર : ભારત તિબ્બત સંઘ જામનગર જિલ્લા-શહેર મહિલા વિભાગ દ્વારા ગુજરાત પ્રાંત માંથી મળેલી સૂચના અનુસાર દિવાળીના તહેવારોમાં સ્વદેશી…
*અમદાવાદ પાલડી ખાતે શ્રી પંકજ જૈન સંઘની 50મી ઉજવણીના ધ્વજાનો સુવર્ણ મહોત્સવ યોજાશે.*
*અમદાવાદ પાલડી ખાતે શ્રી પંકજ જૈન સંઘની 50મી ઉજવણીના ધ્વજાનો સુવર્ણ મહોત્સવ યોજાશે.* અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ પાલડી ખાતે…
કોરોન્ટાઈન કરેલા મિત્રની મદદે જીવનાં જોખમે દોડતાં રિયલ કોરોના વોરિયર્સ વિજય ડાભી.
જેને કોરોના થયો હોય તેવા પરિવારનુ વડીલ સભ્ય હોય તેમના પરિવાર ને કોરોન્ટાઈન કર્યા હોય, તેમને કોઈ પણ વસ્તુની જરૂર…
