રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપમાં ચાલતો આંતરિક અસંતોષ ફરી સપાટી પર આવ્યો છે. ચૂંટણીને લઇને જિલ્લા ભાજપના આગેવાનોમાં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. રાદડિયા જૂથની સામે જિલ્લા ભાજપના અનેક આગેવાનોએ મોરચો માંડ્યો છે. જયેશ રાદડિયાએ ભાજપના કોઇ નેતા કે આગેવાન નારાજ હોવાની વાતને રદિયો આપ્યો છે. પરંતુ નીતિન ઢાકેચા જૂથના વિજય સખીયાએ ભાજપમાં જૂથવાદ ચાલતો હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે. બીજી તરફ હરદેવસિંહ જાડેજા તેમજ નીતિન ઢાકેચાએ પણ ભાજપમાં છેલ્લા ઘણા સમયથી જૂથવાદ ચાલતો હોવાનું જણાવ્યું છે. નીતિન ઢાકેચાએ સમગ્ર મામલે હાઇકમાન્ડ હસ્તક્ષેપ કરે તેવી માંગણી પણ નીતિન ઢાકેચાએ કરી છે.
Related Posts
*રમતા રમતા રસ્તો ભૂલી જનાર બાળકોને હેમખેમ માતાપિતાને સુપ્રત કરતા ટીઆરબી જવાનો*
*ટ્રાફિક નિયમન સંભાળતા ટીઆરબી જવાનોની સરાહનીય કામગીરી* *રમતા રમતા રસ્તો ભૂલી જનાર બાળકોને હેમખેમ માતાપિતાને સુપ્રત કરતા ટીઆરબી જવાનો*…
આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આજે અમદાવાદના 10 સ્થળોએ “મહોલ્લા ક્લિનિક” ની ટ્રાયલ ઓપરેશન શરૂ કરવામાં આવી રહી છે
દિલ્હીમાં સફળ પરિણામો અને અનેક બિરદા પ્રાપ્ત થયા બાદ આમ આદમી પાર્ટી ગુજરાત આજે અમદાવાદમાં “મહોલ્લા ક્લિનિક” નું 2 દિવસીય…
*બ્રહ્માકુમારીઝ દ્વારા અમદાવાદમાં મેગા રક્તદાન શિબિરમાં 1018 યુનિટ રક્ત એકત્ર થયું*
*બ્રહ્માકુમારીઝ દ્વારા અમદાવાદમાં મેગા રક્તદાન શિબિરમાં 1018 યુનિટ રક્ત એકત્ર થયું* અમદાવાદ : સંજીવ રાજપૂત: બ્રહ્માકુમારીઝના પૂર્વ મુખ્ય…
