અમદાવાદ તંત્ર સતર્ક બન્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે. મેઘાણીનગર વિસ્તારમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્કને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બેંકમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. કોર્પોરેશન દ્વારા વારંવાર બેંકના મેનેજર તેમજ બેંક અધિકારી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓને કોઈપણ પ્રકારનું યોગ્ય કાર્ય ન કરતા તંત્ર ને એસબીઆઇ બેન્ક ને સીલ કરવાની ફરજ પડી હતી.
Related Posts
મોરબીમાં લાગશે lockdown
સોમવારથી અડધા દિવસનું લોકડાઉન કોરોના કેસ વધતા વેપારી એસો.નો નિર્ણય સોમવારથી શહેરની દુકાનો અડધો દિવસ ખુલી રહેશે બપોરે બે વાગ્યા…
આણંદ જિલ્લામાં 5 કોરોના ગ્રસ્ત દર્દી થયા સાજા..
આણંદ જિલ્લામાં 5 કોરોના ગ્રસ્ત દર્દી થયા સાજા.. ખંભાત ના છે તમામ 5 દર્દીઓ. આ બધા દર્દીઓ એ માન્યો આરોગ્ય…
*ગુજરાત પોલીસ પર પંજાબમાં ફાયરિંગ*
પંજાબના મોહાલીમાં દમણ પોલીસ અને બે આરોપી આમને સામને ફાયરિંગ કરી રહ્યા હતા..જેમા પોલીસે આરોપીના પગે ગોળી મારી. આરોપી સુખા…
