અમદાવાદ તંત્ર સતર્ક બન્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે. મેઘાણીનગર વિસ્તારમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્કને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બેંકમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. કોર્પોરેશન દ્વારા વારંવાર બેંકના મેનેજર તેમજ બેંક અધિકારી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓને કોઈપણ પ્રકારનું યોગ્ય કાર્ય ન કરતા તંત્ર ને એસબીઆઇ બેન્ક ને સીલ કરવાની ફરજ પડી હતી.
Related Posts
અમદાવાદ ના રખિયાલ ગુજરાત બોટલિગ પાસે કૈઈન એ સફાઈકામદાર ને અડફેટે લેતા ઘટના પર જ તેનુ મોત
અમદાવાદ ના રખિયાલ ગુજરાત બોટલિગ પાસે કૈઈન એ સફાઈકામદાર ને અડફેટે લેતા ઘટના પર જ તેનુ મોત નીપજીયું ખોખરા વોડઁ…
અમદાવાદમાં દીકરીઓ સુરક્ષિત ન હોવાનો પુરાવો. ગોતામાંથી ગુમ 7 વર્ષની બાળકી ખુશીનો મૃતદેહ મળ્યો.
અમદાવાદમાં દીકરીઓ સુરક્ષિત ન હોવાનો પુરાવો ગોતામાંથી ગુમ 7 વર્ષની બાળકી ખુશીનો મૃતદેહ મળ્યો ઓગણાજ ટોલ નાકા પાસેથી હત્યા કરેલી…
નર્મદા ધારીખેડા સુગર ની અવારનવાર ની ચૂંટણી માટે ગામેગામ મતદાન જાગૃતિ અભિયાન ની સભાસદોની મિટિંગ યોજાઈ.
ધારીખેડા સુગર ના વાલિયા વિભાગ માં બિન હરીફ થાય તેવી શક્યતા. ખાંડ નિયામકના હુકમ મુજબ જે સભાસદોએ પાંચ વર્ષમાં બે…
