અમદાવાદ તંત્ર સતર્ક બન્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે. મેઘાણીનગર વિસ્તારમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્કને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બેંકમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. કોર્પોરેશન દ્વારા વારંવાર બેંકના મેનેજર તેમજ બેંક અધિકારી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓને કોઈપણ પ્રકારનું યોગ્ય કાર્ય ન કરતા તંત્ર ને એસબીઆઇ બેન્ક ને સીલ કરવાની ફરજ પડી હતી.
Related Posts
આજ ના મુખ્ય સમાચાર …ઈન્ડિયા ક્રાઇમ મીરર ન્યુઝ
આજ ના મુખ્ય સમાચાર * આજે દિલ્હીમાં પીએમ મોદી સરકારનું બજેટ સત્ર થશે શરૂ. રાષ્ટ્રપતિ બન્ને ગૃહને…
અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ બેંકમાં નહી મળે
બેંક પર ભીડ ન થાય તે માટે AMCએ લીધો નિર્ણય આવાસ યોજનાના ફોર્મ લોકો ઓનલાઇન ભરી શકશે
*સાંસદ ખેલ મહોત્સવની મુલાકાત લેતું જામનગર બીજેપી નવનિયુકત શહેર સંગઠન*
*સાંસદ ખેલ મહોત્સવની મુલાકાત લેતું જામનગર બીજેપી નવનિયુકત શહેર સંગઠન* જામનગર, અમિત માંડવીયા, એબીએનએસ: ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર નવનિયુકત…
