મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોતમ પ્રિયદાસજી સ્વામીની તબીયત અત્યંત નાજૂક છે. 78 વર્ષના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી 3 દિવસથી વેન્ટિલેટર પર છે. તેઓ કોરોનાથી સંક્રમિત થયા છે. અને છેલ્લા 11 દિવસોથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમને ફેફસામાં ઇન્ફેકશન થયું છે. તેઓ ઝડપથી સાજા થાય તે માટે મણિનગર ગાદી સંસ્થાન હેઠળના અમદાવાદ સહિત વિશ્વભરના મંદિરોમાં ધૂન થઈ રહી છે.
Related Posts
વિદ્યાર્થીઓએ આગામી સત્રના પરીક્ષા ફોર્મ ભરતાં પહેલાં વેક્સીન લેવી ફરજીયાત
#GTU નો મહત્વપૂર્ણ નિર્ણય વિદ્યાર્થીઓએ આગામી સત્રના પરીક્ષા ફોર્મ ભરતાં પહેલાં વેક્સીન લેવી ફરજીયાત 1 મે 2021ના રોજ 18 વર્ષ…
*ખેડા ની દિવ્યાંગ યુવતી સારિકાએ ગોળાફેંક અને ચક્રફેક માં અનેક મેડલો મેળવ્યા* ખેડાની દિવ્યાંગ યુવતિએ ગોળાફેંક અને ચક્રફેંકમાં અનેક મેડલો…
સ્મરણ સાથે શ્રદ્ધાંજલિ: લતા દીદીએ પીએમના માતૃશ્રી હીરાબાને પત્ર લખી કહ્યું પ્રથમ વખત ગુજરાતીમાં લખું છું
જીએનએ અમદાવાદ: ભારત રત્ન કોકિલા કંઠી લતા મંગેશકરે આજે દુનિયાને અલવિદા કહ્યું. દેશભરમાં શોકનો માહોલ છવાયો. દેશમાં 2 દિવસનો રાષ્ટ્રીય…
