મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોતમ પ્રિયદાસજી સ્વામીની તબીયત અત્યંત નાજૂક છે. 78 વર્ષના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી 3 દિવસથી વેન્ટિલેટર પર છે. તેઓ કોરોનાથી સંક્રમિત થયા છે. અને છેલ્લા 11 દિવસોથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમને ફેફસામાં ઇન્ફેકશન થયું છે. તેઓ ઝડપથી સાજા થાય તે માટે મણિનગર ગાદી સંસ્થાન હેઠળના અમદાવાદ સહિત વિશ્વભરના મંદિરોમાં ધૂન થઈ રહી છે.
Related Posts
*ઐતિહાસિક નિર્ણય: સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો*
*ઐતિહાસિક નિર્ણય: સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો* ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ…
*📍મેટોડા GIDCમાં એસ.ઓ.જી. ત્રાટકી: ડિગ્રી વગર એલોપેથી પ્રેક્ટિસ કરતો બોગસ દાંતનો ડોક્ટર ઝડપાયો*
*📍મેટોડા GIDCમાં એસ.ઓ.જી. ત્રાટકી: ડિગ્રી વગર એલોપેથી પ્રેક્ટિસ કરતો બોગસ દાંતનો ડોક્ટર ઝડપાયો* મનિષ કંસારા *રાજકોટ:* ગ્રામ્ય વિસ્તારમાં લોકોના…
વિશ્વ પ્રસિદ્ય મંદિર કુબેર ભંડારી મન્દિર 11જૂનથી કોરોનાના બે મહિના ના લોક ડાઉન પછી પછીપુનઃ ખુલતા ભક્તો ઉમટ્યા
વિશ્વ પ્રસિદ્ય મંદિર કુબેર ભંડારી મન્દિર 11જૂનથી કોરોનાના બે મહિના ના લોક ડાઉન પછી પછીપુનઃ ખુલતા ભક્તો ઉમટ્યા કોરોના ના…
