મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોતમ પ્રિયદાસજી સ્વામીની તબીયત અત્યંત નાજૂક છે. 78 વર્ષના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી 3 દિવસથી વેન્ટિલેટર પર છે. તેઓ કોરોનાથી સંક્રમિત થયા છે. અને છેલ્લા 11 દિવસોથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમને ફેફસામાં ઇન્ફેકશન થયું છે. તેઓ ઝડપથી સાજા થાય તે માટે મણિનગર ગાદી સંસ્થાન હેઠળના અમદાવાદ સહિત વિશ્વભરના મંદિરોમાં ધૂન થઈ રહી છે.
Related Posts
પાકિસ્તાન સરકારે ઈસ્લામાબાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની સેનાના સૈનિકોને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.
લુણવા ખાતે વેદાન્તા ગ્રુપની કમ્પની દ્વારા લેબર કોલોની નું ગટરનું દુષિત પાણી ખુલ્લામાં છોડવામાં આવતા ગંદગી ફેલાઈ ભચાઉ તાલુકાના લુણવા…
મનપસંદ જીમખાના પ્રા. લિ. દ્વારા એક દિવસીય તદ્દન નિશુલ્ક ફુલ બોડી ચેકઅપ યોજાયો.
મનપસંદ જીમખાના પ્રા. લિ. દ્વારા એક દિવસીય તદ્દન નિશુલ્ક ફુલ બોડી ચેકઅપ યોજાયો. અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ દરિયાપુર ખાતે…
