મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોતમ પ્રિયદાસજી સ્વામીની તબીયત અત્યંત નાજૂક છે. 78 વર્ષના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી 3 દિવસથી વેન્ટિલેટર પર છે. તેઓ કોરોનાથી સંક્રમિત થયા છે. અને છેલ્લા 11 દિવસોથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમને ફેફસામાં ઇન્ફેકશન થયું છે. તેઓ ઝડપથી સાજા થાય તે માટે મણિનગર ગાદી સંસ્થાન હેઠળના અમદાવાદ સહિત વિશ્વભરના મંદિરોમાં ધૂન થઈ રહી છે.
Related Posts
*હવે પૈસા ચોરી થઈ જાય તો વીમા કંપની કરશે નુકસાનની ચૂકવણી, ઈન્શ્યોરન્સમાં તમારા પૈસા રહેશે સુરક્ષિત*
સામાન્ય રીતે લોકોને જીવન વીમો, દુર્ઘટના વીમો અને ટર્મ ઈન્શ્યોરન્સ વિશે જાણે છે, પરંતુ કેશ ઈન્શ્યોરન્સ વિશે ખૂબ જ ઓછા…
ઉતરાયણની ઉજવણીમાં પવન વિલન નહીં બને
ઉતરાયણની ઉજવણીમાં પવન વિલન નહીં બને, સમગ્ર દિવસ દરમિયાન પવનની ગતિ સામાન્ય રહેશે, હવામાન વિભાગે ઉત્તર-પૂર્વના પવનની કરી આગાહી
ગોમતીપુર માં ધારાસભ્ય શૈલેષ પરમાર નો વિરોધ પ્રદર્શન કરતા સ્થાનિક લોકો
ગોમતીપુર માં ધારાસભ્ય શૈલેષ પરમાર નો વિરોધ પ્રદર્શન કરતા સ્થાનિક લોકો
