નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ સમગ્ર મામલાને સરકાર સામેનું ષડયંત્ર ગણાવ્યું. નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઇડલાઇન મુજબ કોરોનાના દર્દીઓને આ દવા આપી રહી છે. સરકારે બનાવેલી ડોક્ટરોની કમિટિએ જે બે ઇન્જેક્શનની ભલામણ કરી તેની સરકાર ખરીદી કરી રહી છે. ડોક્ટરની ભલામણ બાદ જ આ દવાઓનો ડોઝ આપવામાં આવે છે. પટેલે જણાવ્યું કે અમુક લોકો સરકાર સામે ષડયંત્ર કરી રહ્યા છે. પરંતુ સરકાર સામે જે આક્ષેપ તેઓ કરી રહ્યા છે તે પાયાવિહોણા છે.
Related Posts
નર્મદા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સામે ગંભીર પ્રકારના ખોટા આક્ષેપો કરી ધમકી આપતાં આરોપી સામે પોલીસ ફરિયાદ.
નર્મદા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સામે ગંભીર પ્રકારના ખોટા આક્ષેપો કરી ધમકી આપતાં આરોપી સામે પોલીસ ફરિયાદ. તમે બે-ત્રણ અધિકારીઓ…
અમદાવાદની સેવાભાવી સંસ્થાઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં વહયો દાનનો પ્રવાહ: “જસ્ટ ૧૦૦” સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલના ૧૦૦૦ સેવા કર્મીઓ માટે રાશન કીટ વિતરણ કરાઇ
અમદાવાદની સેવાભાવી સંસ્થાઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં વહયો દાનનો પ્રવાહ: “જસ્ટ ૧૦૦” સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલના ૧૦૦૦ સેવા કર્મીઓ માટે રાશન…
અમદાવાદમાં કાપડ બનાવતી કંપનીમાં આગ લાગી.
અમદાવાદમાં કાપડ બનાવતી કંપનીમાં આગ લાગી. નારોલની બાલકૃષ્ણ ટેક્સટાઇલમાં આગ લાગતા ફાયર વિભાગની 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગ…
