નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ સમગ્ર મામલાને સરકાર સામેનું ષડયંત્ર ગણાવ્યું. નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઇડલાઇન મુજબ કોરોનાના દર્દીઓને આ દવા આપી રહી છે. સરકારે બનાવેલી ડોક્ટરોની કમિટિએ જે બે ઇન્જેક્શનની ભલામણ કરી તેની સરકાર ખરીદી કરી રહી છે. ડોક્ટરની ભલામણ બાદ જ આ દવાઓનો ડોઝ આપવામાં આવે છે. પટેલે જણાવ્યું કે અમુક લોકો સરકાર સામે ષડયંત્ર કરી રહ્યા છે. પરંતુ સરકાર સામે જે આક્ષેપ તેઓ કરી રહ્યા છે તે પાયાવિહોણા છે.
Related Posts
PM મોદીએ આપ્યો નવો મંત્ર: સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ
*PM મોદીએ આપ્યો નવો મંત્ર: સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ*
पोरबंदर याचिकाकर्ता को समय पर जानकारी नही देने मामले पोरबंदर के डिप्टी मामलतदार को 10 हजार का जुर्माना। Advertising Contact..9737619211…
નર્મદા ઘાટ પર 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી ના જન્મ દિવસે નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા આરતીનો કરશે પ્રારંભ..
બ્રેકીંગ ન્યૂઝ : આ નર્મદા ઘાટ પર 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી ના જન્મ દિવસે નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા આરતીનો કરશે પ્રારંભ..…
