નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ સમગ્ર મામલાને સરકાર સામેનું ષડયંત્ર ગણાવ્યું. નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઇડલાઇન મુજબ કોરોનાના દર્દીઓને આ દવા આપી રહી છે. સરકારે બનાવેલી ડોક્ટરોની કમિટિએ જે બે ઇન્જેક્શનની ભલામણ કરી તેની સરકાર ખરીદી કરી રહી છે. ડોક્ટરની ભલામણ બાદ જ આ દવાઓનો ડોઝ આપવામાં આવે છે. પટેલે જણાવ્યું કે અમુક લોકો સરકાર સામે ષડયંત્ર કરી રહ્યા છે. પરંતુ સરકાર સામે જે આક્ષેપ તેઓ કરી રહ્યા છે તે પાયાવિહોણા છે.
Related Posts
*કોણાર્ક કોર્પ્સ દ્વારા આર્મી દિવસ નિમિત્તે ‘વિજય દોડ’ મેરેથોનનું કરાશે આયોજન*
અમદાવાદ: કોણાર્ક કોર્પ્સ દ્વારા 15 જાન્યુઆરી 2021ના રોજ 73મા આર્મી દિવસ નિમિત્તે અને 1971માં થયેલા ભારત- પાકિસ્તાન યુદ્ધમાં ભારતના વિજયની…
અમદાવાદ ખાતે નિમા વિદ્યાસંકુલના ભવ્ય વાર્ષિકોત્સવમાં બાળકોને પ્રોત્સાહિત કરાયા જીએનએ અમદાવાદ: શાળાકીય શિક્ષણની સાથે બાળકોમાં આત્મવિશ્વાસ કેળવાય એવા હેતુથી નીમા…
નર્મદામા આજે કોરોના નાં વધુ 08 કેસ પોઝિટિવ નોંધાયા આજે સાજા થયેલ13 દર્દીઓ સાજા થતા રજા અપાઈ
નર્મદામા આજે કોરોના નાં વધુ 08 કેસ પોઝિટિવ નોંધાયા આજે સાજા થયેલ13 દર્દીઓ સાજા થતા રજા અપાઈ પોઝિટિ કૂલ કેસ…
