નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ સમગ્ર મામલાને સરકાર સામેનું ષડયંત્ર ગણાવ્યું. નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઇડલાઇન મુજબ કોરોનાના દર્દીઓને આ દવા આપી રહી છે. સરકારે બનાવેલી ડોક્ટરોની કમિટિએ જે બે ઇન્જેક્શનની ભલામણ કરી તેની સરકાર ખરીદી કરી રહી છે. ડોક્ટરની ભલામણ બાદ જ આ દવાઓનો ડોઝ આપવામાં આવે છે. પટેલે જણાવ્યું કે અમુક લોકો સરકાર સામે ષડયંત્ર કરી રહ્યા છે. પરંતુ સરકાર સામે જે આક્ષેપ તેઓ કરી રહ્યા છે તે પાયાવિહોણા છે.
Related Posts
રાજ્યમાં આજે કોરોનાના 9941 કેસ નોંધાયા.
રાજ્યમાં આજે કોરોનાના 9941 કેસ નોંધાયાઅમદાવાદ 3904, સુરત 2770 કેસવડોદરા 862, રાજકોટ 375 કેસવલસાડ 218, ભરૂચ 217, ગાંધીનગર 244 કેસનવસારી…
*નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર*
*નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે…
વડાપ્રધાન મોદી આજે ડૉક્ટરો સાથે કરશે સંવાદ.
*બ્રેકિંગ* વડાપ્રધાન મોદી આજે ડૉક્ટરો સાથે કરશે સંવાદ. સાંજે 4.30 કલાકે મોદીનો ડૉક્ટરો સાથે સંવાદ. સાંજે 6 કલાકે ફાર્મા કંપની…
