નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ સમગ્ર મામલાને સરકાર સામેનું ષડયંત્ર ગણાવ્યું. નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઇડલાઇન મુજબ કોરોનાના દર્દીઓને આ દવા આપી રહી છે. સરકારે બનાવેલી ડોક્ટરોની કમિટિએ જે બે ઇન્જેક્શનની ભલામણ કરી તેની સરકાર ખરીદી કરી રહી છે. ડોક્ટરની ભલામણ બાદ જ આ દવાઓનો ડોઝ આપવામાં આવે છે. પટેલે જણાવ્યું કે અમુક લોકો સરકાર સામે ષડયંત્ર કરી રહ્યા છે. પરંતુ સરકાર સામે જે આક્ષેપ તેઓ કરી રહ્યા છે તે પાયાવિહોણા છે.
Related Posts
BJP ચૂંટણી ૨૦૨૨ની તૈયારીઓ
BJP ચૂંટણી ૨૦૨૨ની તૈયારીઓ આજે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ , સંગઠન મહામંત્રી ભીખુભાઈ , BJP મહામંત્રી રજની પટેલ , પ્રદીપસિંહ…
*ચૈત્રી નવરાત્રી જેવા પર્વ પર ફરાળી વાનગીઓ લઈને આવ્યું છે.આજે જુઓ એક સાથે સાત ફરાળી વાનગી કેવી રીતે બનાવવી એનો સંપૂર્ણ વિડીયો.*
આજે બનાવો સાબુદાણાની ખીચડી…એકદમ દાનેદાર અને ટેસ્ટી બનશે.. સાબુદાણા ખીચડી : https://youtu.be/sJRweVTkBSg 2. ફરાળી સાબુદાણાના વડા બનાવવાની રીત જોવા માટે…
*ભાવનગરમાં બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ. રાજ્યના સીએમ રૂપાણીએ ટર્મિનલ માટે આપી મંજૂરી.*
ગાંધીનગર* ભાવનગરમાં બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ. રાજ્યનાં મુખ્યમંત્રી રૂપાણીએ ટર્મિનલ સ્થાપવા આપી મંજૂરી. વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ સ્થાપનારું ગુજરાત…
