નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ સમગ્ર મામલાને સરકાર સામેનું ષડયંત્ર ગણાવ્યું. નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઇડલાઇન મુજબ કોરોનાના દર્દીઓને આ દવા આપી રહી છે. સરકારે બનાવેલી ડોક્ટરોની કમિટિએ જે બે ઇન્જેક્શનની ભલામણ કરી તેની સરકાર ખરીદી કરી રહી છે. ડોક્ટરની ભલામણ બાદ જ આ દવાઓનો ડોઝ આપવામાં આવે છે. પટેલે જણાવ્યું કે અમુક લોકો સરકાર સામે ષડયંત્ર કરી રહ્યા છે. પરંતુ સરકાર સામે જે આક્ષેપ તેઓ કરી રહ્યા છે તે પાયાવિહોણા છે.
Related Posts
બ્રેકિંગ ન્યુઝ.. અમદાવાદ માટે ખૂબ સારા સમાચાર ..અમદાવાદના પ્રથમ દર્દી ને મળ્યુ પ્લાઝમા ટ્રાન્સમીસન, એસ વી પી હોસ્પિટલ બની દેશની પ્રથમ હોસ્પિટલ.
બ્રેકિંગ ન્યુઝ.. અમદાવાદ માટે ખૂબ સારા સમાચાર ..અમદાવાદના પ્રથમ દર્દી ને મળ્યુ પ્લાઝમા ટ્રાન્સમીસન, એસ વી પી હોસ્પિટલ બની દેશની…
*મહામારીથી ઝઝુમી રહેલા વિશ્વ માટે ઐતિહાસિક દિવસ* -રશિયાએ કોરોનાની રસી શોધી લીધી,આજે સવારે રજીસ્ટર્ડ પણ કરાવી લીધી
રાષ્ટ્રપતિ પુતિનની દીકરીને રસીનો પહેલો ડોઝ અપાયો અને તેની તબિયત સારી છે *-રસીનું 18મી જૂને પરિક્ષણ થયું તમામની રોગપ્રતિકારક શક્તિ…
પેટ્રોલના ભાવમાં 22 પૈસા, ડીઝલમાં 26 પૈસાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને લઈ ભારતમાં મંગળવારે 7 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે.…
