Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ તા.૧૯ માર્ચના રોજ જામનગરની મુલાકાતે*

*જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અન્વયે પાણીના કુંડા અને ચકલીઓના માળાનુ વિતરણ*

*આહિર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા રાજય મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો.* 

*અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું*

*રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું*

*📍ફસાયેલા ભારતીયો ઘરે પરત ફર્યા, દુબઈથી કોચીન એરપોર્ટ પર ખાસ ફ્લાઇટ ઉતરી*

*ડાકોરમાં ફાગણોત્સવ રદ કોરોના વાયરસને પગલે ગુજરાત ફફડ્યું*

રાજ્યમાં કોરોના વાયરસના કારણે અનેક જાહેર કાર્યક્રમો રદ થઈ રહ્યા છે. તો હોળી નિમિત્તે ડાકોરમાં ફાગણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું…

*સુરતમાં મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી અને તેના મિત્રએ ત્યક્તા પર દુષ્કર્મ ગુજાર્યું*

સુરતઃ મોટા વરાછા વિસ્તારમાં રહેતી ત્યક્તા કામરેજમાં આવેલા ફાર્મ હાઉસ પર લઇ જઇને મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી અને તેના મિત્રએ…

*અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે નકલી પીઆઈને ઝડપી પાડયો*

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે (Police) લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા નકલી પોલીસ ઈન્સ્પેકટરને ઝડપી પાડયો હતો. સરકારી ઉચ્ચ અધિકારીઓના હોદ્દા ધારણ…

સુરતઆરબીઆઇ દ્વારા યસ બેંકના થાપણદારોની માસિક ઉપાડ મર્યાદા નક્કી કરવામાં આવી.

હવેથી માત્ર માસિક 50 હજાર જ ઊપાડી શકશે.આરબીઆઇ દ્વારા નક્કી કરવામાં આવેલ માસિક ઉપાડ મર્યાદાને લઈ ખાતેદારો ચિતામાં મુકાયા છે.…

*શાંતિ કરાર કર્યા બાદ હુમલો કાબૂલની રાજકીય રેલીમાં અંધાધૂંધ ગોળીબારમાં 29ના મોત*

અફઘાનિસ્તાન ની રાજધાની કાબૂલના પશ્ચિમ ભાગમાં શુક્રવારના રોજ એક રાજકીય રેલીમાં ગોળીબારની ઘટના ઘટી હતી, જેમાં 29 લોકોના મોત થયા…

*53 હજાર મહિલા કર્મચારીઓના વધી જશે પગાર*

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં મહત્વની જાહેરાત કરી છે કે, આંગણવાડી કાર્યકર મિની આંગણવાડીકાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં…

*આરબીઆઇ દ્વારા યસ બેંકના થાપણદારોની માસિક ઉપાડ મર્યાદા નક્કી*

કરવામાં આવી. જેને પગલે થાપણદારો હવેથી માત્ર માસિક 50 હજાર જ ઊપાડી શકશે.આરબીઆઇ દ્વારા નક્કી કરવામાં આવેલ માસિક ઉપાડ મર્યાદાને…

*૬ હજાર પ૪૭ કરોડની ખોટ યસ બેંક મોટા માથાઓએ ડૂબાડી -નિર્મલા સીતારમણ*

આરબીઆઇ દ્વારા યસ બેંક પર કેટલાક પ્રતિબંધો મુકવામાં આવ્યા બાદ ખાતાધારકોમાં ઉચાટ છે. ત્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તમામ ખાતાધારકોના પૈસા…