Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ તા.૧૯ માર્ચના રોજ જામનગરની મુલાકાતે*

*જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અન્વયે પાણીના કુંડા અને ચકલીઓના માળાનુ વિતરણ*

*આહિર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા રાજય મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો.* 

*અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું*

*રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું*

*📍ફસાયેલા ભારતીયો ઘરે પરત ફર્યા, દુબઈથી કોચીન એરપોર્ટ પર ખાસ ફ્લાઇટ ઉતરી*

1980ની ફિલ્મ ‘ધ બર્નિંગ ટ્રેન’ની રિમેક બની રહી છે, જૂનો ચોપરા અને જેકી ભગનાની પ્રોડ્યૂસ કરશે.

1980માં રિલીઝ થયેલ મલ્ટિ સ્ટારર ફિલ્મ ‘ધ બર્નિંગ ટ્રેન’ની રિમેક બની રહી છે. આ ફિલ્મને રવિ ચોપરાએ ડિરેક્ટ કરી હતી…

*મધ્યપ્રદેશ બાદ ગુજરાત કોંગ્રેસમાં ભડકો થવાના એંધાણ*

રાજ્યસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસમાં ભડકો થાય તેવા એંધાણ વર્તાયા છે. તમામ સમાજ પોતાના ઉમેદવારને ટિકિટ મળે તેવી માગ કરી…

*કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યાતિરાદિત્યએ વધાર્યું સસ્પેન્સ*

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યાતિરાદિત્ય આજે બીજેપીમાં સત્તાવાર રીતે સામેલ થવાની અટકળો તેજ થઈ હતી. જોકે સુત્રોના જણાવ્યા પ્રમાણે સિંધિયા…

સિસોદરા ગામે લીઝ પ્રકરણે ગ્રામજનોની સાંસદ મનસુખ વસાવા સાથે મુલાકાત કરી.

સાંસદ મનસુખ વસાવાએ ખાણ ખનીજ અધિકારી સમક્ષ લીઝના ધારક દ્વારા ગ્રામજનો બાબતે ટેલિફોનિક રજૂઆત કરી. ખાન ખનીજ અધિકારી સમક્ષ રજૂઆત…

રાજપીપળાની ઝાંસીની રાણી કન્યાશાળાની રાજા રજવાડા વખતની ઐતિહાસીક ઇમારત ની હરાજી સામે રાજપીપળામાં વિરોધ.

જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને નગર પાલિકા સદસ્યો સાથે હરાજી પ્રકરણે તુ..તું..મૈ.. મૈ.. ગુજરાત અને સૌરાષ્ટ્ર થી આવેલા 40 જેટલા…

રાજપીપળા તથા તિલકવાડા ગામમાં વૈદિક હોળી પ્રગટાવાય.

દેશી ગાયના ગોબર છાણા દ્વારા ઈકોફ્રેન્ડલી હોળી પ્રગટાવાશે. તિલકવાડામાં નર્મદા મંદિરના પ્રાંગણમાં નર્મદા યુવક મંડળના યુવાનો દ્વારા વૈદિક હોળી નું…

દેવમોગરા આદિવાસી એ હોળી પ્રગટાવી હોળી ધુળેટીનો પર્વ મનાવ્યું.

આદિવાસીઓની કુળદેવી યાહામોગી માતાના મંદિરે પથકની સૌપ્રથમ હોળી પ્રગટાવવામાં આવી. પાનસર ગામે ધુળેટીના દિવસે રાત્રે 12 વાગ્યા પછી હોળી પ્રગટી.…

*લાંચીયા મ્યુનિ.ના ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલર રિમાન્ડ પર*

સુરત મહાનગર પાલિકાના લિંબાયતના ઝોનના ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ખુશમનલાલ ટેલર (રહે.રાધેકિષ્ણા સોસાયટી સોમનાથ મહાદેવ ટેલર, ઉમરા) એ રીંગરોડની એક…