કેન્દ્ર સરકારે કોરોના વાયરસના કારણે પદ્મ પુરસ્કાર સમારોહ રદ કરી દીધો છે. આ બાજૂ ઈરાની કપ સહિત તમામ રમતો પણ રદ કરવાનો નિર્ણય લીધો કોરોના વાઈરસના વધતા ઈન્ફેક્શનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક મહત્વનું પગલું લીધું છે અને N-95 માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને જરૂરિયાતની વસ્તુઓની શ્રેણીમાં સામેલ કરી દીધા છે જેથી તેનું કાળાબજાર થતાં અટકાવી શકાય.
Related Posts
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના કરાડ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગી.
શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા પરિવાર ઘરમાં રાખેલ તમામ રાચરચીલું તમામ વસ્તુઓ અને ખાવા-પીવાનો સામાન અનાજ સહિત તમામ દસ્તાવેજો પણ બળીને…
*12 થી 18 સપ્ટેમ્બર યોજાશે શક્તિ ભક્તિ અને આસ્થાનો મહાકુંભ માં આદ્યશક્તિનો ભાદરવી પૂનમ મહામેળો*
*12 થી 18 સપ્ટેમ્બર યોજાશે શક્તિ ભક્તિ અને આસ્થાનો મહાકુંભ માં આદ્યશક્તિનો ભાદરવી પૂનમ મહામેળો* પાલનપુર, સંજીવ રાજપૂત: બનાસકાંઠા…
ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના ચોથા સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર કોરોના પોઝિટિવ.
ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના ચોથા સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર કોરોના પોઝિટિવ. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો કોવિડ -19…
