કેન્દ્ર સરકારે કોરોના વાયરસના કારણે પદ્મ પુરસ્કાર સમારોહ રદ કરી દીધો છે. આ બાજૂ ઈરાની કપ સહિત તમામ રમતો પણ રદ કરવાનો નિર્ણય લીધો કોરોના વાઈરસના વધતા ઈન્ફેક્શનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક મહત્વનું પગલું લીધું છે અને N-95 માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને જરૂરિયાતની વસ્તુઓની શ્રેણીમાં સામેલ કરી દીધા છે જેથી તેનું કાળાબજાર થતાં અટકાવી શકાય.
Related Posts
આજના મુખ્ય સમાચારો વિસ્તારથી*તા. 10/08/2020-સોમવાર .
***રાજસ્થાનના રાજકારણ અગે નીતિન પટેલનું નિવેદન* ભાજપના ધારાસભ્યો ગુજરાત આવ્યા છે. ત્યારે આ મુદ્દે નીતિન પટેલે કહ્યુ હતુ કે ધારાસભ્ય…
અમદાવાદમાં વિસ્તાર પ્રમાણે સુપર સ્પ્રેડની વિગત.
અમરાઈવાડી – 10 અસારવા – 36 બાપુનગર – 36 બહેરાપુરા – 13 ભાઈપુરા – 03 બોડકદેવ – 03 ચાંદખેડા –…
ફાયર અને ઇમરજન્સી સર્વિસમાં ફરજ બજાવતા ગૌતમભાઈ પટેલના માતૃશ્રીનું અવસાન થયું,24 કલાક પુરા થાય તે પહેલા કોરોના સામેની લડાઈમાં ફરજ પર થયા હાજર.
ગાંધીનગર ફાયર અને ઇમરજન્સી સર્વિસમાં ફરજ બજાવતા શ્રી ગૌતમભાઈ પટેલના માતૃશ્રીનું ગાંધીનગર ખાતે અવસાન થયું હતું. માતૃશ્રીના અંતિમ સંસ્કારની વિધિ…
