કેન્દ્ર સરકારે કોરોના વાયરસના કારણે પદ્મ પુરસ્કાર સમારોહ રદ કરી દીધો છે. આ બાજૂ ઈરાની કપ સહિત તમામ રમતો પણ રદ કરવાનો નિર્ણય લીધો કોરોના વાઈરસના વધતા ઈન્ફેક્શનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક મહત્વનું પગલું લીધું છે અને N-95 માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને જરૂરિયાતની વસ્તુઓની શ્રેણીમાં સામેલ કરી દીધા છે જેથી તેનું કાળાબજાર થતાં અટકાવી શકાય.
Related Posts
*અમદાવાદમાં શ્રી રવિશંકર રાવલ કલાભવનમાં ચિત્રકલાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો*
*અમદાવાદમાં શ્રી રવિશંકર રાવલ કલાભવનમાં ચિત્રકલાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો* અમદાવાદ, સંજીવ રાજપૂત: રમેશભાઈ તડવી લોક કળાના અને પૌરાણિક પિથોરા ચિત્ર…
રાજુલા પો.સ્ટે.ના વાવેરા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૦૮ કિ.રૂ.૨૪,૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી…
આજે નર્મદામા કોરોના 04 પોઝિટિવ કેસ આવ્યા
આજે નર્મદામા કોરોના 04 પોઝિટિવ કેસ આવ્યા નર્મદા અત્યાર સુધીમા કૂલપોઝિટિ કૂલ 1779 કેસ નોંધાયા આજે વધુ 247ના નવા ટેસ્ટ…
