હાલ સમગ્ર દેશ અને દુનિયા કોરોના વાયરસની સામે લડી રહી છે, ત્યારે ઉત્તર પ્રદેશની જનતા વરસાદ સામે લડી રહી છે. યુપીમાં વાદળાઓ કહેર બનીને તૂટી પડ્યા હતા.સાંજે સુધીમાં કુલ 28 લોકોના મોત થઈ ગયા છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.ઉત્તર પ્રદેશમાં વિેતેલા 24 કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદની સાથે સાથે અહીં વિજળી પણ પડી હતી.પ્રશાસન તરફથી જાહેર કરાયેલા આંકડાઓ જોઈએ તો વિજળી પડવાથી અત્યાર સુધીમાં 28 લોકોના મોત થઈ ગયા છે
Related Posts
વર્લ્ડ કબ્બડ્ડી ફેડરેશનના આંતરરાષ્ટ્રીય ચીફ પેટર્ન ડોક્ટર કીરીટભાઇ સોલંકીનું દુબઈ એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત. જીએનએ: વર્લ્ડ કબ્બડ્ડી ફેડરેશનના આંતરરાષ્ટ્રીય…
કોરોના પેશન્ટ જે ઘરે હોય તેમને ઓક્સીઝનની જરૂર હોય તેમને ફ્રીમાં ઓકિસજનનું બોટલ મળી જશે
ફ્રી સેવા.. કોરોના પેશન્ટ જે ઘરે હોય તેમને ઓક્સીઝનની જરૂર હોય તેમને ફ્રીમાં ઓકિસજનનું બોટલ મળી જશે…અને ખાલી બોટલ હોય…
*પાટણ: બાળ તસ્કરીમાં કચ્છના આડેસરના નરેશ દેસાઈ તેમજ ધીરેન ઠાકોરની અટકાયત..*
*પાટણ: બાળ તસ્કરીમાં કચ્છના આડેસરના નરેશ દેસાઈ તેમજ ધીરેન ઠાકોરની અટકાયત..* એબીએનએસ, રાધનપુર : પાટણ જિલ્લાના રાધનપુર બાળતસ્કરીમાં આરોપી…
