હાલ સમગ્ર દેશ અને દુનિયા કોરોના વાયરસની સામે લડી રહી છે, ત્યારે ઉત્તર પ્રદેશની જનતા વરસાદ સામે લડી રહી છે. યુપીમાં વાદળાઓ કહેર બનીને તૂટી પડ્યા હતા.સાંજે સુધીમાં કુલ 28 લોકોના મોત થઈ ગયા છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.ઉત્તર પ્રદેશમાં વિેતેલા 24 કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદની સાથે સાથે અહીં વિજળી પણ પડી હતી.પ્રશાસન તરફથી જાહેર કરાયેલા આંકડાઓ જોઈએ તો વિજળી પડવાથી અત્યાર સુધીમાં 28 લોકોના મોત થઈ ગયા છે
Related Posts
સમગ્ર ભારત ફરવાની ઈચ્છા લઈને નીકળેલો એકલો અલ અમીન નાની ઉંમરે સાઇકલ પ્રવાસે નીકળ્યો
કન્યાકુમારી થી કાશ્મીર સુધી સાઇકલ યાત્રાએ નીકળ્યો કેરલાનો યુવાનનું રાજપીપળામા આગમન ગુજરાતમાં તમામ ધર્મના લોકો હળી મળી ને રહે છે…
માતા ભીમા બાઈ ના પુત્ર તમે છો ભીમરાવ જગ આખું પૂજે તમને જય બાબા ભીમરાવ.- જયેશ શ્રીમાળી પલિયડ.
માતા ભીમાબાઈના ભીમ. માતા ભીમા બાઈ ના પુત્ર તમે છો ભીમરાવ જગ આખું પૂજે તમને જય બાબા ભીમરાવ….2..માતા ભીમા… પિતા…
*ગોધરા તાલુકાની હરિજાંબા પ્રા.શાળા ખાતે વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.*
*ગોધરા તાલુકાની હરિજાંબા પ્રા.શાળા ખાતે વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.* એબીએનએસ, વી.આર. પંચમહાલ: ગોધરા તાલુકાના હરિજાંબા પ્રાથમિક શાળા ખાતે આ ચાલુ…
