હાલ સમગ્ર દેશ અને દુનિયા કોરોના વાયરસની સામે લડી રહી છે, ત્યારે ઉત્તર પ્રદેશની જનતા વરસાદ સામે લડી રહી છે. યુપીમાં વાદળાઓ કહેર બનીને તૂટી પડ્યા હતા.સાંજે સુધીમાં કુલ 28 લોકોના મોત થઈ ગયા છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.ઉત્તર પ્રદેશમાં વિેતેલા 24 કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદની સાથે સાથે અહીં વિજળી પણ પડી હતી.પ્રશાસન તરફથી જાહેર કરાયેલા આંકડાઓ જોઈએ તો વિજળી પડવાથી અત્યાર સુધીમાં 28 લોકોના મોત થઈ ગયા છે
Related Posts
*આવનારા દીવાળી ના તહેવાર લોકો બેધ્યાન થાય ને ખરીદી કરે છે તેમને સાવચેત કરવા કારંજ પોલીસ સ્ટેશન તરફથી લોકો કેટલા બેધ્યાન છે તે હેતુ થી એક વિડિઓ બનાવી ને જણાવવામાં માં આવ્યું* 👇👇👇👇👇👇👇👇
https://youtu.be/Xp4JrfkdMdY *આવનારા દીવાળી ના તહેવાર લોકો બેધ્યાન થાય ને ખરીદી કરે છે તેમને સાવચેત કરવા કારંજ પોલીસ સ્ટેશન તરફથી લોકો…
અમદાવાદ આસ્ટોડીયામાં ત્રણ માળનું મકાન ધરાશાયી. વૃદ્ધ દંપતીનો બચાવ.
અમદાવાદના જમાલપુર ખાડિયા વિધાનસભામાં આવેલ ખાડિયા વોર્ડમાં ઢાળની પોળમાં ઉપલી શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું જેના લીધે અફરાતફરીનો…
Watch “આવતીકાલ થી લોક ડાઉન ના ચોથા રાઉન્ડ ની પૂર્વ તૈયારી” on YouTube
https://youtu.be/YFTAgYOTl2o
