હાલ સમગ્ર દેશ અને દુનિયા કોરોના વાયરસની સામે લડી રહી છે, ત્યારે ઉત્તર પ્રદેશની જનતા વરસાદ સામે લડી રહી છે. યુપીમાં વાદળાઓ કહેર બનીને તૂટી પડ્યા હતા.સાંજે સુધીમાં કુલ 28 લોકોના મોત થઈ ગયા છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.ઉત્તર પ્રદેશમાં વિેતેલા 24 કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદની સાથે સાથે અહીં વિજળી પણ પડી હતી.પ્રશાસન તરફથી જાહેર કરાયેલા આંકડાઓ જોઈએ તો વિજળી પડવાથી અત્યાર સુધીમાં 28 લોકોના મોત થઈ ગયા છે
Related Posts
સ્લગ ડોક્ટર હડતાળ ચિમકી
સ્લગ ડોક્ટર હડતાળ ચિમકી *ગુજરાતભરના 1700 તબિબિ શિક્ષકો અઠવાડિયામા કરી શકે હડતાલ* 2012 થી પડતર માંગણીઓ બાબતે સરકાર યોગ્ય નિર્ણય…
*📌સુરતઃ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જુગારનાં ગુનામાં નાસતા-ફરતા આરોપી અશ્વીન ડાભીને સુરત શહેર SOGએ ઝડપી પાડ્યો*
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 28/09/2020*
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 28/09/2020* ** *કડી દારૂકાંડ મામલો: PI એસ. એમ. રામાણી અને હે.કો. પહેલાદ પટેલની ધરપકડ* કડી…
