સુરતઃ હવે સુરત-ભોપાલની મુસાફરી એક કલાકમાં પૂર્ણ થનારી છે. કારણ કે, બજેટ એરલાઇન્સ ઈન્ડિગો 15 મેથી ભોપાલ-સુરત-ભોપાલની નોન-સ્ટોપ ફલાઇટ શરૂ કરી રહી છે. ઈન્ડિગો એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું હતું કે ફલાઇટ ભોપાલ એરપોર્ટથી સવારના 07:55 કલાકે ટેકઓફ થઈ સુરત એરપોર્ટ પર 09:05 કલાકે લેન્ડ થશે. જયાં 55 મિનિટ રોકાઇને 09:50 કલાકે ટેકઓફ થશે અને ભોપાલ એરપોર્ટ પર 10:55 કલાકે લેન્ડ થશે. તે સાથે ભાડું 2,999 રખાયું છે.
Related Posts
અમદાવાદ: કિશન હત્યા કેસમાં વપરાયેલ હથિયાર જપ્ત
📌અમદાવાદ: કિશન હત્યા કેસમાં વપરાયેલ હથિયાર જપ્ત પોલીસે શબ્બીર અને ઈમ્તિયાઝને સાથે રાખી સર્ચ કર્યું ધંધુકાના ખુલ્લા ખેતરોમાંથી મળી પિસ્તોલ.
*મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર ધરાશાયી*
મધ્ય પ્રદેશમાંથી હાલ મોટી ખબર આવી રહી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશના તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. જ્યાં…
*સુરતમાં ચોત્રીસ જેટલા કથિત પત્રકારોનો ત્રાસ આવ્યો પત્રકારોનુ લિસ્ટ સોશિયલ મીડિયામાં ફરતુ કરવામાં આવ્યું છે*
સુરતમાં કથિત પત્રકારોનો ત્રાસ સામે આવ્યો છે. ચોત્રીસ જેટલા કથિત પત્રકારોનુ લિસ્ટ સોશિયલ મીડિયામાં ફરતુ કરવામાં આવ્યું છે. વરાછા રોડ…
