સુરતઃ હવે સુરત-ભોપાલની મુસાફરી એક કલાકમાં પૂર્ણ થનારી છે. કારણ કે, બજેટ એરલાઇન્સ ઈન્ડિગો 15 મેથી ભોપાલ-સુરત-ભોપાલની નોન-સ્ટોપ ફલાઇટ શરૂ કરી રહી છે. ઈન્ડિગો એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું હતું કે ફલાઇટ ભોપાલ એરપોર્ટથી સવારના 07:55 કલાકે ટેકઓફ થઈ સુરત એરપોર્ટ પર 09:05 કલાકે લેન્ડ થશે. જયાં 55 મિનિટ રોકાઇને 09:50 કલાકે ટેકઓફ થશે અને ભોપાલ એરપોર્ટ પર 10:55 કલાકે લેન્ડ થશે. તે સાથે ભાડું 2,999 રખાયું છે.
Related Posts
*તાલાલા ગીરમાં એક જ રાતમાં 1થી લઇ 3.1ની તીવ્રતાના પાંચ ભૂકંપના આંચકા અનુભવાયા*
તાલાલા ગીરમાં ગત એક જ રાતમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિમી…
ગુજરાતમાં લાંબા સમયે શિક્ષકોને ભણતરને લગતું કામ સોંપાયું.
અમદાવાદઃ એક શિક્ષકનું કામ બાળકોનું શિક્ષણ અને ઘડતર કરવાનું કામ હોય છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષકો પાસે શિક્ષણને…
GCPLગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં સૌપ્રથમ સેલિબ્રિટી પ્રીમિયર લીગનું આયોજન કરશે
.અમદાવાદ:-“ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગ” આ નામ સાંભળીને તમને એવું નથી લાગી રહયુને કે આ કોઈ ક્રિકેટ મેચ છે? તો તેનો…
