સુરતઃ હવે સુરત-ભોપાલની મુસાફરી એક કલાકમાં પૂર્ણ થનારી છે. કારણ કે, બજેટ એરલાઇન્સ ઈન્ડિગો 15 મેથી ભોપાલ-સુરત-ભોપાલની નોન-સ્ટોપ ફલાઇટ શરૂ કરી રહી છે. ઈન્ડિગો એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું હતું કે ફલાઇટ ભોપાલ એરપોર્ટથી સવારના 07:55 કલાકે ટેકઓફ થઈ સુરત એરપોર્ટ પર 09:05 કલાકે લેન્ડ થશે. જયાં 55 મિનિટ રોકાઇને 09:50 કલાકે ટેકઓફ થશે અને ભોપાલ એરપોર્ટ પર 10:55 કલાકે લેન્ડ થશે. તે સાથે ભાડું 2,999 રખાયું છે.
Related Posts
*ખોદકામ દરમિયાન તાંબાના વાસણમાં સોનાના સિક્કા મળ્યા*
થિરૂવનાઈકલવ માં જમ્બુકેશ્નર મંદિર પાસે ખોદકામ દરમિયાન તાંબાના વાસણમાં 1.716 કિલોગ્રામ વજનના 505 સોનાના સિક્કા મળી આવ્યા છે. મંદિરના અધિકારીઓએ…
સાફલ્ય ગાથા બેટી બચાવો – બેટી પઢાઓ અભિયાનની સાર્થકતા ૦૦૦૦ બન્ની-પચ્છમ વિસ્તારમાંથી પ્રથમ ઉચ્ચશિક્ષણ મેળવનાર યુવતીનું…
અમદાવાદના ખોખરા ના વડીલો ને આઝાદી ના અમૃતપવઁ એ મળ્યો દેવદશઁન નો લાભ
અમદાવાદના ખોખરા ના વડીલો ને આઝાદી ના અમૃતપવઁ એ દેવદશઁન નો લાભ મળ્યો છે. આઝાદી ના ૭૫ વષઁ ના પારંભે…
