સુરત: કોરોના વાયરસના ભયની અસર વચ્ચે મહાનગર પાલિકા દ્વારા કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી 31 માર્ચ સુધી સ્થગિત કરી મોટી રાહત આપવામાં આવી છે. તેમજ મનપા સંચાલિત તમામ સ્વિમિંગ પુલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જે લોકોએ મહાનગરપાલિકા સંચાલિત પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ કેન્સલ કરવા માંગતા હોય તો તેમને 100 ટકા રીફન્ડ આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.આરોગ્ય વિભાગ દ્વારા સ્પેશ્યલ હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. સ્મીમેર, મસ્કતિ હોસ્પિટલ અને હેલ્થ સેન્ટરોમાં દર્દીઓને માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર પ્રોવાઇડ કરવા પણ સૂચના આપી દેવાય છે.
Related Posts
વડોદરા બાયપાસ પાસે બાઇક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
વડોદરા બાયપાસ પાસે બાઇક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઇક પર બેઠલા પતિ-પત્ની અને બાળકનું મોત. એક બાઇક…
અમદાવાદમાં આઠ વોર્ડમાં રાત્રીના 10 બાદ ધંધા રહેશે બંધ
કોરોનાના કેસ વધતા કોર્પોરેશનનો નિર્ણય જોધપુર,નવરંગપુરા વિસ્તારમાં રહેશે ધંધા બંધ બોડકદેવ, થલતેજ, ગોતામાં ધંધા રહેશે બંધ પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં…
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા.27/10/2020*
*નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયુ* કરજણ તાલુકાના કુરાલી ગામે પત્રકારો સાથે નાતિન પટેલ વાતચીત કરી રહ્યા હતા એ…
