સુરતઃવેસ્ટર્ન રેલવેના DRM અને સુરતના કાપડ અને ફ્રુટના વેપારીઓ વચ્ચે સાંસદ CR પાટીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેનમાં ટ્રાનસ્પોર્ટને લઈ થયેલી ચર્ચામાં અનેક વેપારીઓએ સુરત -દિલ્હી વચ્ચે અલગ પાર્સલ ટ્રેન દોડાવવા કરેલી માગણીને ધ્યાનમાં લઈ આગામી દિવસોમાં 20-25 વેગન (ડબ્બા)ની પાર્સલ ટ્રેન દોડાવવા DRM જીવીએલ સત્યદેવ કુમારે બાંહેધરી આપી હતી. જેનો ડેપો નવસારી સ્ટેશને રાખવા નક્કી કરાયું હતું. ભારતમાં પહેલી વાર પાર્સલ ટ્રેન દોડાવવાની આયોજનને સાકાર થતા જોઈ વેપારીઓમાં આનંદ જોવા મળ્યો હતો.
Related Posts
ટુ ફિંગર ટેસ્ટ: બળાત્કાર બાદ ફરી બળાત્કાર ? કોઈમ્બતુરમાં એરફોર્સની મહીલા અધિકારી સાથે બળાત્કારની ઘટના બાદ ફરી ચર્ચામાં આવેલો મુદ્દો
ન્યૂઝ (સૂત્ર): હાલમાં જ કોઈમ્બતુરમાં આવેલી ઈન્ડીયન એરફોર્સની એક કોલેજમાં ટ્રેનીંગ લઈ રહેલી મહીલા અધિકારીએ વાયુસેનાના લેફટનન્ટ પર બળાત્કારનો આરોપ…
મહીસાગર જિલ્લામાં ફરી એક વખત તસ્કરોનો તરખાટ
#મહીસાગર લુણાવાડા સોનીવાડમાં એક સાથે પાંચ બંધ દુકાનના તાળા તૂટ્યા લુણાવાડા પોલીસે તપાસ હાથ ધરી, ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા…
કેળવણીધામ- સરદારધામ સંસ્થાનેજા હેઠળ ચાલતા સિવિલ સર્વિસ કેન્દ્રના 31 જેટલા યુવાનો તાલીમ લઈ નાયબ મામલતદાર અને સેક્શન અધિકારી તરીકે પસંદગી પામ્યા.
કેળવણીધામ- સરદારધામ સંસ્થાનેજા હેઠળ ચાલતા સિવિલ સર્વિસ કેન્દ્રના 31 જેટલા યુવાનો તાલીમ લઈ નાયબ મામલતદાર અને સેક્શન અધિકારી તરીકે પસંદગી…
