સુરતઃવેસ્ટર્ન રેલવેના DRM અને સુરતના કાપડ અને ફ્રુટના વેપારીઓ વચ્ચે સાંસદ CR પાટીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેનમાં ટ્રાનસ્પોર્ટને લઈ થયેલી ચર્ચામાં અનેક વેપારીઓએ સુરત -દિલ્હી વચ્ચે અલગ પાર્સલ ટ્રેન દોડાવવા કરેલી માગણીને ધ્યાનમાં લઈ આગામી દિવસોમાં 20-25 વેગન (ડબ્બા)ની પાર્સલ ટ્રેન દોડાવવા DRM જીવીએલ સત્યદેવ કુમારે બાંહેધરી આપી હતી. જેનો ડેપો નવસારી સ્ટેશને રાખવા નક્કી કરાયું હતું. ભારતમાં પહેલી વાર પાર્સલ ટ્રેન દોડાવવાની આયોજનને સાકાર થતા જોઈ વેપારીઓમાં આનંદ જોવા મળ્યો હતો.
Related Posts
નર્મદા જિલ્લાનો વરસાદ
છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં સૌથી વધુ-૬૫ મિ.મિ. (અઢી ઇંચ )વરસાદ ઝીંકાયો અને ગરૂડેશ્વર તાલુકામાં સૌથી ઓછો-૦૭ મિ.મિ. વરસાદ…
છેલ્લા 3મહિનાથી બંધ પડેલી કેવડિયા અમદાવાદ સી પ્લેન સેવા પુનઃ ચાલુ થવાના થયાં ચક્રો ગતિમાન
એ માટે 10લાખના ખર્ચે મોનીટરીંગ સ્ટેશન બન્ને બાજુ બનાવશે છેલ્લા 3 મહિનાથી બંધ પડેલી સી પ્લેનસેવા શરૂ કરવા વધુ 10લાખનું…
મુખ્યમંત્રીશ્રી એ આગ દુઘર્ટના માં જેમના દુઃખદ મૃત્યુ થયા છે તે પ્રત્યેક મૃતકોના વારસ ને 4 લાખ રૂપિયાની સહાય
*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ ભરૂચ ની કોવીડ હોસ્પિટલ માં સર્જાયેલી આગ ની દુઃખદ ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ…
