Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું*

*રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું*

*📍ફસાયેલા ભારતીયો ઘરે પરત ફર્યા, દુબઈથી કોચીન એરપોર્ટ પર ખાસ ફ્લાઇટ ઉતરી*

*રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે યોજાયો*

*​રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્તિનું સામર્થ્ય*

*અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?*

અરવલ્લી શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકો વાળી ટાઈલ્સ લગાવતાં રોષ

અરવલ્લીના મેઘરજ નગરના જનતા નગર વિસ્તારના લાભાર્થીએ નવીન શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકો વાળી ટાઈલ્સ લગાવતાં હોબાળો થયો હતો. હિન્દુ સંગઠનોનો…

સુરત: બનાવટી ગુટખા સહિતની સામગ્રી સાથે એકની અટકાયત

સુરતના ઉધના ખાતેથી બનાવટી ગુટખા બનાવવાના મસમોટા રેકેટને પોલીસે ઝડપી પાડ્યુ છે. પોલીસે અલગ અલગ બ્રાન્ડના બનાવટી ગુટખા સહિતની સાધન…

વૈશ્વિક સંદર્ભમાં ભારત ભૂમિકા ભજવી શકે ? વૈશ્વિક સંદર્ભમાં ભારતની ભૂમિકા કેવી અને શું હોઈ શકે ? આ વિષય પર ભારતનાં સૌથી મોટા હિંદુ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સરસંઘચાલક શ્રી મોહન ભાગવતનાં વિચારો.

માધવ સ્મૃતિ ન્યાસ કર્ણાવતી દ્વારા દર વર્ષે ગુરુજી વ્યાખ્યાનમાળા અંતર્ગત રાષ્ટ્રીય વિચારોનો પ્રચાર અને પ્રસાર થાય તે હેતુ થી પ્રાસંગિક…

IT વિભાગને માર્ચ સુધીમાં બે લાખ કરોડની કરવસૂલાતનો લક્ષ્યાંક

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક કાર્યક્રમ દરમ્યાન ભારતીય નાગરિકો દ્વારા ઘણો ટેક્સ ઓછો ચૂકવવાનો મુદ્દો ઉઠાવ્યો…

240 FIR જેના પર નોંધાયેલી છે, ભાજપે તેને રાજ્યના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા

કેરલમાં ભારતીય જનતા પાર્ટીમાં હાલ ઘણા ફેરફાર થઈ રહ્યા છે. જ્યારથી રાષ્ટ્રીય અધ્યક્ષ પદે જેપી નડ્ડાની પસંદગી થઈ છે, ત્યારથી…

ફાયદા / રૂદ્રાક્ષ એકમાત્ર એવું ફળ જેને ધારણ કરવાના છે અનેક ફાયદા, જાણો ધર્મ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મનુષ્ય બિમાર થવાનું મોટું કારણ ગ્રહોની પ્રતિકુળતાં છે રુદ્રાક્ષ ધારણ કરનારના બધા જ કષ્ટ ભગવાન લઈ લે છે…

શાહીનબાગની પ્રદર્શનકારી મહિલાઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે

નવી દિલ્હીઃ શાહીનબાગ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર શાહીનબાગના પ્રદર્શનકારીઓએ નિર્ણય કર્યો છે કે,…