ભારતીય રેલવેએ ગેરકાનૂની સોફ્ટવેરનો સપાટો બોલાવ્યો છે, જે અંતર્ગત 60 એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. જે આવા પ્રકારની ટિકિટોનું બુકીંગ કરી લેતા હતા. રેલવેના આ પગલાથી હવે સરળતાથી તત્કાલમાં ટિકિટો મળતી થશે.રેલવે સુરક્ષાના ઉચ્ચ અધિકારીએ અરુણ કુમારે જણાવ્યું હતું કે, જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમાંથી એક વ્યક્તિ કલકત્તાનો પણ છે, અને શંકા છે કે,આ શખ્સનું કનેક્શન બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન સાથે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં જ રેલવેએ ઈ-ટિકિટના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
Related Posts
કોરોના કાળ મા જ્યારે સ્વજનો સ્વજન ની ડેડબોડી પાસે જતા ડરે છે… અથવા તો મૃતક ની નનામી બાંધવા કોઈ કુટુંબ ના સભ્યો હોય નહી ત્યારે ….
સૌની મદદે આવે છે
સેવા એજ સાધનામુગેશ રસાણીયા….સમ્રાટનગર મા નાનકડા ભાડા ના મકાન મા પત્ની અને એક દિકરો નું પરિવાર રહેછે.કોરોના કાળ મા જ્યારે…
ચેમ્બરની ચૂંટણીના મુદ્દે ઉમેદવાર કૈલાસ ગઢવીની PIL પણ રીટમાં રૂપાંતરિત કરાઈ, આજે સુનાવણી.
અમિત લાલચંદ શાહ અને કૈલાસદાન ગઢવીએ કોરોનામા ચેમ્બરની ચૂંટણી યોજવા અંતર્ગત હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી વિવાદો વચ્ચે ચેમ્બરની ચૂંટણી માટેની…
પીએફ ખાતા ટ્રાન્સફર કરવાનું ઝંઝટ નહીં રહે.EPFO નું મોટું એલાન
EPFOનું મોટું એલાન: હવે નોકરી બદલો તો PF ખાતું નહીં કરવું પડે ટ્રાન્સફર, આવ્યો નવો નિયમ તેનો અર્થ થયો કે…
