ભારતીય રેલવેએ ગેરકાનૂની સોફ્ટવેરનો સપાટો બોલાવ્યો છે, જે અંતર્ગત 60 એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. જે આવા પ્રકારની ટિકિટોનું બુકીંગ કરી લેતા હતા. રેલવેના આ પગલાથી હવે સરળતાથી તત્કાલમાં ટિકિટો મળતી થશે.રેલવે સુરક્ષાના ઉચ્ચ અધિકારીએ અરુણ કુમારે જણાવ્યું હતું કે, જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમાંથી એક વ્યક્તિ કલકત્તાનો પણ છે, અને શંકા છે કે,આ શખ્સનું કનેક્શન બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન સાથે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં જ રેલવેએ ઈ-ટિકિટના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
Related Posts
*ગુજરાતના ચૈતન્યધામ ખાતે સત્પથ પ્રશ્નમંચ ગ્રાન્ડ ફિનાલેનો ત્રણ દિવસનો ભવ્ય કાર્યક્રમ યોજાશે* જીએનએ અમદાવાદ: તારીખ 23, 24, 25 સપ્ટેમ્બર 20222ના…
ભાવનગરના નીલમબાગ પેલેસ ખાતે ભાવનગર રેન્જ પોલીસ તથા ભાવનગર વેપારી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ” નીતરતી નભની ચાંદની કાર્યક્રમ.
શરદોત્સવ નિમિત્તે મહિલા પોલીસ કર્મચારીઓને નારી વંદના સન્માન ! ભાવનગરના નીલમબાગ પેલેસ ખાતે ભાવનગર રેન્જ પોલીસ તથા ભાવનગર વેપારી એસોસિએશનના…
न्यूज
*1* गन्ना किसानों के 15,683 करोड़ बाकी, केंद्र ने 3500 करोड़ की मदद का ऐलान किया तो पीएम बोले- विशेष…
