ભારતીય રેલવેએ ગેરકાનૂની સોફ્ટવેરનો સપાટો બોલાવ્યો છે, જે અંતર્ગત 60 એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. જે આવા પ્રકારની ટિકિટોનું બુકીંગ કરી લેતા હતા. રેલવેના આ પગલાથી હવે સરળતાથી તત્કાલમાં ટિકિટો મળતી થશે.રેલવે સુરક્ષાના ઉચ્ચ અધિકારીએ અરુણ કુમારે જણાવ્યું હતું કે, જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમાંથી એક વ્યક્તિ કલકત્તાનો પણ છે, અને શંકા છે કે,આ શખ્સનું કનેક્શન બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન સાથે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં જ રેલવેએ ઈ-ટિકિટના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
Related Posts
ગાંધીનગર* આજે વિશ્વ આદિવાસી દિવસ. મંત્રીમંડળના 27 સભ્યો આજે આદિવાસી વિસ્તારમાં ઉપસ્થિત રહી કરાશે ઉજવણી
ધોરણ 10માં 99.26% પીઆર સાથે પાસ કરી કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવી પાલીતાણાનું ગૌરવ વધારતી દીકરી હીરાનશી એન. પરમાર પાલીતાણા: આજે…
*સોનિયા ગાંધીના અંગત કોંગ્રેસીનો દીકરો ભાજપમાં જોડાઈ ગયો*
દિલ્હીમાં હાલ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે આ રસાકસીવાળા માહોલની વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસનો મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ નેતા…
