ભારતીય રેલવેએ ગેરકાનૂની સોફ્ટવેરનો સપાટો બોલાવ્યો છે, જે અંતર્ગત 60 એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. જે આવા પ્રકારની ટિકિટોનું બુકીંગ કરી લેતા હતા. રેલવેના આ પગલાથી હવે સરળતાથી તત્કાલમાં ટિકિટો મળતી થશે.રેલવે સુરક્ષાના ઉચ્ચ અધિકારીએ અરુણ કુમારે જણાવ્યું હતું કે, જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમાંથી એક વ્યક્તિ કલકત્તાનો પણ છે, અને શંકા છે કે,આ શખ્સનું કનેક્શન બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન સાથે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં જ રેલવેએ ઈ-ટિકિટના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
Related Posts
ગુજરાતના પૂર્વ મંત્રી મંગુભાઇ પટેલ બન્યા મધ્યપ્રદેશના રાજ્યપાલ
*Breaking* ગુજરાતના પૂર્વ મંત્રી મંગુભાઇ પટેલ બન્યા મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પાસે હતો મધ્યપ્રદેશ રાજ્યપાલનો ચાર્જ વજુભાઇ વાળાનો રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂર્ણ હવે થાવરચંદ…
*📌અમદાવાદઃ કલોલ ભાજપમાં નવીન નપા પ્રમુખની નિમણૂંક બાદ ભડકો*
*📌અમદાવાદઃ કલોલ ભાજપમાં નવીન નપા પ્રમુખની નિમણૂંક બાદ ભડકો* 🔸એક સાથે 9 કોર્પોરેટરોએ આપ્યા રાજીનામાં 🔸છેલ્લા ઘણા સમયથી…
*📍ભરૂચના નીતિન ટેલર ગાંધીનગરના ‘અર્થ સમિટ’માં પેનલિસ્ટ તરીકે ચમક્યા*
*📍ભરૂચના નીતિન ટેલર ગાંધીનગરના ‘અર્થ સમિટ’માં પેનલિસ્ટ તરીકે ચમક્યા* 🔸ગ્રામીણ નવીનતા અને ‘Serve Happiness’ના સંદેશને વૈશ્વિક મંચ પર રજૂ…
