ભારતીય રેલવેએ ગેરકાનૂની સોફ્ટવેરનો સપાટો બોલાવ્યો છે, જે અંતર્ગત 60 એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. જે આવા પ્રકારની ટિકિટોનું બુકીંગ કરી લેતા હતા. રેલવેના આ પગલાથી હવે સરળતાથી તત્કાલમાં ટિકિટો મળતી થશે.રેલવે સુરક્ષાના ઉચ્ચ અધિકારીએ અરુણ કુમારે જણાવ્યું હતું કે, જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમાંથી એક વ્યક્તિ કલકત્તાનો પણ છે, અને શંકા છે કે,આ શખ્સનું કનેક્શન બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન સાથે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં જ રેલવેએ ઈ-ટિકિટના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
Related Posts
ચાલુ સાલે સીઝનના વરસાદનો રેકોર્ડ તોડી નાંખતા બન્ને તાલુકાઓમાંજળ બંબાકારની સ્થિતિ
બ્રેકીંગ ન્યૂઝ વરસાદ ડેમ વિશેષ નર્મદા : નર્મદાના બે તાલુકાઓ દેડિયાપાડામાંઅને સાગબારા તાલુકાઓએ ચાલુ સાલે સીઝનના વરસાદનો રેકોર્ડ તોડી નાંખતા…
આજના મુખ્ય સમાચાર
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 08/09/2020 –મંગળવાર* ** *આજે સુરત-નવસારી ખાતે પત્રકાર એકતા સંગઠનની મીટિંગ યોજાશે* આજે સવારે 10:30 કલાકે…
હવે 24મા સપ્તાહે પણ ગર્ભપાત થઇ શકશેઃ કેબિનેટમાં મંજૂરી
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી બિલ 2020ને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી સાથે મેડિકલ ટર્મિનેશન ઓફ…
