Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિર ના 11 સંતો સંક્રમિત.મંદિર સેનેટાઈઝર કરી હાલ પૂરતું બંધ કરાયું.

સ્વામિનારાયણ ગાદી સંસ્થામાં કોરોનાનું સંક્રમણ, તમામ 11 સંતો સારવાર હેઠળ. અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાના સંતો પણ હવે…

આશરે 80 જેટલા સફાઈ કર્મચારીઓ (કોરોના વોરિયર્સ)નો વેતન ચૂકવવાનાં મુદ્દે આક્રોશ.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એસએમએસ હોસ્પિટલ આવેલ છે, જેના માલીક પૂર્વેશ શાહ છે, આ હોસ્પિટલને સરકારશ્રી દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓ ના…

રાત્રે હાઇવે ઉપર સ્ત્રી વેશ ધારણ કરી વાહન ચાલકોને લૂંટી લેતી ગેંગના ચાર સભ્યો ઝડપાયા.

અમદાવાદ એલસીબી ની ટીમે સાણંદના રેથલ ગામ નજીક હાઈ-વે પરથી દેશી બંદૂક અને છરા સાથે ચારને ઝડપાયા છેલ્લા ઘણા લાંબા…

■ *સોશ્યલ મીડિયાના કાર્યકર્તાઓ જોગ સૂચના* ■

■ *સોશ્યલ મીડિયાના કાર્યકર્તાઓ જોગ સૂચના* ■ *નમસ્કાર… કાર્યકર્તા મિત્રો..* *રાજકોટ જિલ્લા ભાજપ આઈ.ટી.સોશ્યલ મીડિયાના સંયોજકશ્રી હિરેનભાઈ જોશીની એક તમામ…

હોટલ – રેસ્ટોરન્ટ નવ વાગ્યા સુધીજ ખુલ્લી રાખવાના આદેશથી નારાજગી. હોટલ રેસ્ટોરન્ટ એસોસિયેશને 11 સુધી હોટલ રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી

હોટલ -રેસ્ટોરન્ટ નવ વાગ્યા સુધીજ ખુલ્લી રાખવાના આદેશથી નારાજગી હોટલ રેસ્ટોરન્ટ એસોસિયેશને 11 સુધી હોટલ રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા સરકાર સમક્ષ…

*મુંબઇઃ આ વર્ષે નહીં થાય લાલબાગચા રાજાના દર્શન, કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ગણેશોત્સવ ન મનાવવા લીધો નિર્ણય*

*મુંબઇઃ આ વર્ષે નહીં થાય લાલબાગચા રાજાના દર્શન, લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળે કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ગણેશોત્સવ ન મનાવવા લીધો…

આરોગ્ય એપ્લિકેશનમાં આવી ટેક્નિકલ ખામી. આરોગ્યસેતુ એપમાં નથી થઈ રહ્યુ લોગ ઈન.

આરોગ્ય એપ્લિકેશનમાં આવી ટેક્નિકલ ખામી આરોગ્ય સેતુ એપમાં નથી થઈ રહ્યુ લોગ ઈન OTP વેરિફિકેશન બાદ પણ નથી ખુલી રહી…

ગુજરાત રાજ્યના કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ ભરતભાઈ સોલંકી અત્યારે નવલ કોવિડ-19 ની ટ્રીટમેન્ટ માટે અમદાવાદ ખાતે આવેલ CIMS હોસ્પિટલના આઈસીયુમાં દાખલ.

જાણકાર વર્તુળોના કહેવા પ્રમાણે ભરતભાઈ સોલંકી કોરોના ની ટ્રીટમેન્ટ માટે બરોડા ખાતે આવેલ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયા હતા ગઈકાલે સાંજે…

મોસમી તાવને દૂર કરવા માટે વરાળ શ્વાસમાં લેવાની પ્રક્રિયા અજમાવવાની આરોગ્ય સંભાળ નિષ્ણાતોની સલાહ.

મોસમી તાવને દૂર કરવા માટે વરાળ શ્વાસમાં લેવાની પ્રક્રિયા અજમાવવાની આરોગ્ય સંભાળ નિષ્ણાતોની સલાહ આયુષ મંત્રાલય દ્વારા આ કટોકટી દરમિયાન…