Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

બેંક ઓફ બરોડાના વધુ 2 કર્મી કોરોનાથી સંક્રમિત થયાના. જ્યારે ઘોડાસર બ્રાંચના વધુ 2 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો.

અમદાવાદમાં બેંક ઓફ બરોડાના વધુ 2 કર્મી કોરોનાથી સંક્રમિત થયાના અહેવાલો મળ્યા છે. જ્યારે ઘોડાસર બ્રાંચના વધુ 2 કર્મચારીઓને કોરોના…

અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસીપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસીપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં…

આજે વાત કરીએ છ કરોડ ગુજરાતીઓની ચિંતા કરનાર ગુજરાતના આરોગ્ય સચિવ શ્રીમતી જયંતી રવિ ની..- જયંતિ રવિ.

કોરોનાનો કહેર જ્યારથી ગુજરાતમાં આવ્યો છે ત્યારથી ન્યુઝ ચેનલ માં એક અધિકારીની પ્રેસ કોન્ફરન્સ અવશ્ય બતાવવામાં આવે છે એ અધિકારી…

*અમેરિકાનું તંત્ર માનવકેન્દ્રી કે અર્થકેન્દ્રી ?*

ભારતથી અમેરિકા જઈ ને સ્થિર થવા વાળા લોકો હંમેશા એમ કહે કે માનવનું મૂલ્ય તો અમેરિકા સમજે છે. ભારતમાં તો…

શિક્ષણ જીવનનું પ્રથમ પાનું આધોઇ. લેખક:- શ્રી જયેશ શ્રીમાળી પલિયડ. મ.શિ. મોડેલ સ્કૂલ સાણંદ.

શિક્ષણ જીવનનું પ્રથમ પાનું આધોઇ. કચ્છની વાગડ ધરામાં શૈક્ષણિક સંકુલો અને સંત આશ્રમોમાં ગુંજતું એક નામ એટલે પ.પૂ.શ્રી ગોપાલાનંદજી વિદ્યામંદિર…

કોરોના વિરુદ્ધ લડાઈ લડતા પોલીસ, આરોગ્ય તથા અન્ય સરકારી કર્મચારીઓ સામે કોઈપણ અવરોધ, ગેરવર્તણૂક કે હુમલા જરાપણ સાંખી નહિ લેવાય : રાજ્ય પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ ઝા

▪સરકારી કર્મચારીઓ ઉપરના હુમલાની અલગ-અલગ છ ઘટનામાં 22 લોકો સામે ”પાસા” અંતર્ગત થઇ સખ્ત કાર્યવાહી ▪તબ્લીગી જમાતના વધુ ચાર કિસ્સામાં…

વિશ્વ પુસ્તક દિવસની શુભકામનાઓ. મારું તો આયખું પુસ્તક જ.

વિશ્વ પુસ્તક દિવસની શુભકામનાઓ. મારું તો આયખું પુસ્તક જ. જયારે પુસ્તકમાં ખોવાઈ જાઉં ત્યારે લાગે કે મા ના ખોળામાં છું…