Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

પહેલા આપમાંથી ભાજપમાં જોડાતા હતા હવે ભાજપ છોડીને લોકો આપમાં જોડાય છે

ફિટ ઇન્ડિયા”અભિયાન અંતર્ગત એકતા નગર ખાતે સાયકલ રેલી “સન્ડે ઓન સાયકલિંગ”નું આયોજન

*📍સુરત પોલીસની પ્રશંસનીય પહેલ: માર્ગ અકસ્માતો રોકવા ઇચ્છાપોર પોલીસ દ્વારા ‘Reflect to Protect’ અભિયાનનો પ્રારંભ*

*ઓનલાઈન સીઈઈ ૨૦૨૬ માટે પ્રવેશ કાર્ડ અપલોડ કરવામાં આવ્યું*

*​“વ્યસનથી દૂર, જીવન તરફ”: વડોદરા એ.એન.ટી.એફ.સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા વ્યસનમુક્તિ કેન્દ્રની મુલાકાત અને જનજાગૃતિની અપીલ*

*📍ભરૂચ જિલ્લાનાં શુકલતીર્થ નજીક નદી કિનારે આવેલી રેતીની લીઝ વિસ્તારમાં શંકાસ્પદ મોતની ઘટના સામે આવી*

નર્મદા ના 68 જેટલા એનિમલ કીપરોએ 6માસ ની તાલીમ લઇ ને કેવડીયા પરત આવ્યા બાદ જોબ આપવામા તંત્રના અખાડા

જંગલ સફારી માં કામ કરતા એનિમલ કીપરોને તાલીમ બાદ એજન્સી માં જોડાવવા અધિકારીઓનુ દબાણ 68 જેટલા એનિમલ કીપરો ને uds…

અમદાવાદમાં આતંકી હુમલાની દહેશત:લોકોને સતર્ક રહેવા પોલીસ કમીશનર દ્વારા જાહેરનામું

પર્યટન સ્થળો, હેરીટેજ સ્થળો, સરકારી કચેરીઓ વગેરે જેવા સ્થળોએ વિસ્ફોટકો દ્વારા હુમલો થઇ શકે   અમદાવાદ: શહેરમાં આતંકી સંગઠનો દ્વારા…

સ્ટેચ્યુ ઓફ યુનિટી થી મધ્યપ્રદેશ સુધી ચાલુ થશે ક્રુઝ સેવા

મધ્યપ્રદેશ સરકાર દ્વારા નર્મદા બંધના ઉપરવાસમાં રાજઘાટ, બડવાણીથી કેવડિયા સુધી ક્રુઝ ચલાવવામાં આવશે. વિશ્વભર ના પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી…

“રમતોત્સવ અને સેમિનાર”

નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ્ મેમનગર ગામ દ્વારા આજરોજ સંસ્થાના સ્થાપના દિનની ઉજવણીના…

રાજપીપળા સહિત નર્મદા માંવસંત પંચમીએ લગ્નો ની ભરમાર આજથી નર્મદામાં લગ્ન સમારંભો, તેમજ શુભ કાર્યોનો મંગલ પ્રારંભ

પીળા રંગના વસ્ત્રોનું દાન તેમજ ભોજન કરાવી શારદા પૂજન આદિવાસીઓને મુખ્ય તહેવાર થોડી હોવાથી હોળીનો વરતારો પણ વસંત પંચમી ના…

નર્મદા જીલ્લાના ત્રણ તાલુકા નાંદોદ , તિલકવાડા અને ગરુડેશ્વર ત્રણ ગામો કુંવરપરા ગામ,ભાદરવાઅને અકતેશ્ર્વર ગામ ખાતે 150 મહિલાઓને સીવણમશીન અને પ્રમાણપત્ર નુ વિતરણ

નર્મદા જીલ્લાના ત્રણ તાલુકા નાંદોદ , તિલકવાડા અને ગરુડેશ્વર ત્રણ ગામો કુંવરપરા ગામ,ભાદરવાઅને અકતેશ્ર્વર ગામ ખાતે 150 મહિલાઓને ઓએનજીસી અને…

રાજપીપળામાં વસંત પંચમીના દિવસે સ્વામિનારાયણ વિદ્યા મંદિર ની શાળામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણને લખેલી શિક્ષાપત્રીની થશે ભક્તિપૂર્વક પૂજન,

નર્મદા જીલ્લામાં તમામ વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 અને 12 નું પરિણામ સારું આવે તે માટે મા સરસ્વતી અને શાસ્ત્રોમાં લખેલા…

નર્મદા વસંત પંચમી તાડે જંગલો, વન વગડામાં ઠેરઠેર પૂર બહારમાં ખીલી ઉઠ્યા કેસુડા..

વસંતના વધામણા લેતા કેસુડા નર્મદાની સાતપુડા અને વિદ્યા ચલણી ગિરિમાળાઓ ની શોભા બન્યાં. કેસુડા શેર ખીલે છે ત્યારે કેસરી ફૂલ…

નર્મદા જિલ્લાના મિશન ઇન્દ્રધનુષ એ 2.0 ના કાર્યક્રમોનું આયોજન.

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ૩ ગામોમાં કાનાપાડા, મોવી, હાલગામમાં કલાકારોએ નાટકો ભજવ્યા. નર્મદા જિલ્લામાં મિશન ઇન્દ્રધનુષ 2.0 ના કાર્યક્રમો ચાલી…

જિલ્લા પંચાયતની 22 બેઠકો દીઠ પ્રોત્સાહન કાર્યક્રમો યોજીને કુપોષિત બાળકને દતક લેનારનું સન્માન કરાશે.

જિલ્લા કલેકટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે ગુજરાત પોષણ અભિયાન- અંતર્ગત યોજાઇ બેઠક નિર્ણય જિલ્લાની આંગણવાડી દીઠ અતિ કુપોષિત બાળકોને દતક લેવા…