Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

*અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્યોને યાદ કરી શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ*

*એરફોર્સ કમાન્ડિંગ-ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો ચાર્જ સંભાળતા એર માર્શલ શિવાનંદ*

કાસગંજમાં એક માતાએ પોતાના પુત્રને ઝેર આપ્યું .

ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક સ્વર્ણિમ જયંતી સર્કલનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું ઉદ્ઘાટન

*રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી*

*ભાજપના નેતાઓ જ બન્યા મુખ્યપ્રધાન માટે માથાનો દુખાવો*

ગુજરાતમાં ફરી એક વાર અનામતનુ ભૂત ધુણ્યું છે. એલઆરડીની ભરતીમાં અનામત મુદ્દે માલધારી ઉમેદવારો કડકડતી ઠંડીમાં આમરણાંત ઉપવાસ પર બેઠાં…

રાજપીપલામાં યોજાયો મેગા જોબ-ફેર ૩૮૭ જેટલા રોજગારવાંચ્છુ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી.

માહિતી-પ્રસારણ વિભાગના સોશિયલ મિડીયા ટુલ્સનો યુવાનોને શ્રેષ્ઠ કારકિર્દી ઘડતરમાં બખૂબી ઉપયોગ કરવાની કરાયેલી હિમાયત. નર્મદા જિલ્લા રોજગાર કચેરી અને આઇ.ટી.આઇ…

બુલેટ ટ્રેનના જમાનામાં બળદગાડાની ગતિએ ચાલતી રાજપીપળા થી અંકલેશ્વર ની દોડતી નર્મદાની રુકરુક ટ્રેન.

62 કિ.મી.નું અંતર કાપવા આ ટ્રેનને ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગે છે જેથી 10 ડબ્બાની ટ્રેન હાલમાં 2 ડબ્બા…

*સબ સલામતના દાવા પોકળ હાઈકોર્ટમાં રૂપાણી સરકારની ખૂલી પોલ*

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે છેલ્લાં ચાર વર્ષથી કલમ-144નો લાગુ કરી રાખવામાં હોવાની રજૂઆત આજે રાજ્ય…

*તું મને “સુખ” આપ, હું તને ડિગ્રી અપાવીશ પ્રોફેસર હરેશ ઝાલા*

કાચી વયે ફક્ત પરસ્પર આકર્ષણને લીધે એકબીજા સાથે સંપર્કમાં આવેલા યુવક-યુવતી વચ્ચે આવો સંવાદ થયો હોય એવું લાગે, પરંતુ અહીં…

નર્મદા કલેક્ટરે નર્મદાના નાયબ મામલતદારોની બદલીનો ગંજીપો ચીપાયો.

6 જેટલા નાયબ મામલતદારો એક રેવન્યુ તલાટીઓની સાગમટે બદલી. નર્મદા કલેકટર એમ આર કોઠારીએ નર્મદા નાયબ મામલતદારોની બદલીનો ગંજીપો ચીપાયો…

*દાંતીવાડામાં માત્ર ધોરણ-10 ચોપડી ભણેલો બોગસ ડોક્ટર ઝડપાયો*

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામમાં બિહારની આયુર્વેદિક ડિગ્રી લઇને એલોપેથી પ્રેક્ટીસ કરી રહેલા વધુ એક તબીબ સામે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી…

નર્મદા જિલ્લામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને સબ સેન્ટરોમાં કર્મચારીઓની ઘટ.

છૂટા કરાયેલા કર્મચારીઓ ની પુનઃ નિમણૂક આપવા અંગે નર્મદાના સરપંચોએ કલેકટરને આવેદન આપ્યું. નર્મદા જિલ્લામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને…