છોટાઉદેપુર જિલ્લામાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. જિલ્લાના તમામ છ તાલુકાઓમાં બંધની સજ્જડ અસર જોવા મળી રહી છે રાઠવા સમાજ દ્રારા આદિજાતિના દાખલાની કેટલાય દિવસથી માંગણી કરવામાં આવી રહી છે. જો કે સરકાર તરફથી યોગ્ય પગલાં ભરવામાં ના આવતા આખરે તેમણે જિલ્લા બંધનું એલાન આપ્યું છે. જેને પગલે આજ રોજ જિલ્લાનું વડુ મથક બોડેલી સજ્જડ બંધ રહ્યું તો નસવાડી, સંખેડા કવાંટ પાવી જેતપુર છોટાઉદેપુરના તમામ બજારો બંધ જોવા મળી રહ્યા છે.
Related Posts
જમાલપુરમાં ચા વાળાએ આપી પોલીસને વર્દી ઉતારવાની ધમકી, પોલીસ ફરિયાદ દાખલ.
હાલ સમગ્ર ભારતમાં કોરોનનો કહેર યથાવત છે, ત્યારે કોરોના નો કહેર ને ઘટાડવા માટે સરકાર પોલીસ દ્વારા અનેક પ્રયાસો હાથ…
રાજપીપલા સહીત નર્મદા જિલ્લામા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે નર્મદા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
રાજપીપલા સહીત નર્મદા જિલ્લામા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે નર્મદા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ભાજપા સરકાર ના રાજમાં છેલ્લા પાંચ મહિનામાં…
ટીટોડી ધાબા પર ઇંડા મૂકે તો વધુ વરસાદ આવે. જમીન પર મુકે તો ઓછો.. પણ હવે બુલેટ પર મુકે તો શુ .!!??
ટીટોડી ધાબા પર ઇંડા મૂકે તો વધુ વરસાદ આવે. જમીન પર મુકે તો ઓછો.. પણ હવે બુલેટ પર મુકે તો…
