છોટાઉદેપુર જિલ્લામાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. જિલ્લાના તમામ છ તાલુકાઓમાં બંધની સજ્જડ અસર જોવા મળી રહી છે રાઠવા સમાજ દ્રારા આદિજાતિના દાખલાની કેટલાય દિવસથી માંગણી કરવામાં આવી રહી છે. જો કે સરકાર તરફથી યોગ્ય પગલાં ભરવામાં ના આવતા આખરે તેમણે જિલ્લા બંધનું એલાન આપ્યું છે. જેને પગલે આજ રોજ જિલ્લાનું વડુ મથક બોડેલી સજ્જડ બંધ રહ્યું તો નસવાડી, સંખેડા કવાંટ પાવી જેતપુર છોટાઉદેપુરના તમામ બજારો બંધ જોવા મળી રહ્યા છે.
Related Posts
અમદાવાદ ખતે GLSમાં મહિલા સશક્તિકરણ પર આંતરરાષ્ટ્રીય પરિષદનું કરાયું આયોજન. અભિનેત્રી રાજેશ્વરી સચદેવ રહી ઉપસ્થિત.મહિલાને કામના સ્થળે સ્વચ્છ બાથરૂમ મળવો જોઈએ : અભિનેત્રી રાજેશ્વરી સચદેવ
અમદાવાદ: જીએલએલ કેમ્પસ લૉ ગાર્ડન, અમદાવાદ ખાતે આયોજિત બે દિવસીય ‘મહિલા સશક્તિકરણ: માનવતાનું સશક્તિકરણ’ આ વિષય પર વીમેન્સ ઇન્ટરનેશનલ લીગ…
25 વર્ષથી ભાણવડ નગરપાલિકામા ભાજપનું શાસન તોડતી કોંગ્રેસ. નગરપાલિકામા કોંગ્રેસએ મેળવી જીત. કોરોના દરમ્યાન લોકઉપયોગી કરેલ કાર્યોને પ્રજાએ યાદ રાખ્યા.
જીએનએ દેવભૂમિ દ્વારકા: ભાણવડમાં કોંગ્રેસના સખી દાંતા એવાં જીલ્લા પંચાયતના સદસ્ય કેડી કરમુર અને ધારાસભ્ય વિક્રમ માડમના નેતૃત્વ વાળી કોંગ્રેસએ…
સગીર વયની કન્યાને લગ્નની લાલચે ભગાડી અપહરણ કરતા ફરિયાદ
સાગબારા તાલુકાના સેલંબા ગામે સગીર વયની કન્યાને લગ્નની લાલચે ભગાડી અપહરણ કરતા ફરિયાદ રાજપીપલા, તા.25 સાગબારા તાલુકાના સેલંબા ગામે સગીર…
