છોટાઉદેપુર જિલ્લામાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. જિલ્લાના તમામ છ તાલુકાઓમાં બંધની સજ્જડ અસર જોવા મળી રહી છે રાઠવા સમાજ દ્રારા આદિજાતિના દાખલાની કેટલાય દિવસથી માંગણી કરવામાં આવી રહી છે. જો કે સરકાર તરફથી યોગ્ય પગલાં ભરવામાં ના આવતા આખરે તેમણે જિલ્લા બંધનું એલાન આપ્યું છે. જેને પગલે આજ રોજ જિલ્લાનું વડુ મથક બોડેલી સજ્જડ બંધ રહ્યું તો નસવાડી, સંખેડા કવાંટ પાવી જેતપુર છોટાઉદેપુરના તમામ બજારો બંધ જોવા મળી રહ્યા છે.
Related Posts
*📍દિલ્હી: AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાન EDની પૂછપરછ બાદ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા*
*📍દિલ્હી: AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાન EDની પૂછપરછ બાદ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા* દિલ્હી વક્ફ બોર્ડ કૌભાંડ કેસમાં ગુરુવારે (18…
અમદાવાદીઓએ ખિસ્સા ઢીલા કરવા તૈયાર રહેવું પડશે.
અમદાવાદીઓએ ખિસ્સા ઢીલા કરવા તૈયાર રહેવું પડશેટૂંક સમયમાં જ પેટ્રોલ પમ્પે 100ની નોટ ખિસ્સામાંથી આપવી પડશેઆજે પેટ્રોલના ભાવમાં 29 પૈસાનો…
સ્ટેચ્યુ ઓફ યુનિટી, આરોગ્ય વન, રિવર રાફટીંગ સહિત વિવિધ પ્રવાસન પ્રોજેકટસની ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમે લીધેલી મુલાકાત.
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના દર્શન કરી ધન્યતા અનુભવતા ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ રાજપીપલા,…
