છોટાઉદેપુર જિલ્લામાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. જિલ્લાના તમામ છ તાલુકાઓમાં બંધની સજ્જડ અસર જોવા મળી રહી છે રાઠવા સમાજ દ્રારા આદિજાતિના દાખલાની કેટલાય દિવસથી માંગણી કરવામાં આવી રહી છે. જો કે સરકાર તરફથી યોગ્ય પગલાં ભરવામાં ના આવતા આખરે તેમણે જિલ્લા બંધનું એલાન આપ્યું છે. જેને પગલે આજ રોજ જિલ્લાનું વડુ મથક બોડેલી સજ્જડ બંધ રહ્યું તો નસવાડી, સંખેડા કવાંટ પાવી જેતપુર છોટાઉદેપુરના તમામ બજારો બંધ જોવા મળી રહ્યા છે.
Related Posts
જામનગર એસપી પ્રેમુસુખ ડેલુ દ્વારા જિલ્લાના 20 PSIની આંતરિક બદલીઓ કરવામાં આવી. #police #gujaratpolice #transferjob #icmnews
*છેલ્લાં 10 બજેટમાંનો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો સેન્સેક્સ 988 પોઇન્ટ અને નિફ્ટી 300 પોઇન્ટ તૂટ્યા*
અમદાવાદ: ભારતીય શેરબજારમાં છેલ્લા 10 બજેટમાંનો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.બજેટમાં કોઈ મોટી પ્રોત્સાહક જાહેરાત નહીં આવતાં બજાર…
ભારતમાં સૂર્ય ગ્રહણની થઈ શરૂઆત. અમદાવાદ, ગાંધીનગર, કલોલ માણસા, વિજાપુર, વિસનગર તેમજ અન્ય જગ્યામાં દેખાયું સૂર્યગ્રહણ. આકાશમાં ગ્રહણની અસર વધવા લાગી.
ભારતમાં સૂર્ય ગ્રહણની થઈ શરૂઆત. ગુજરાતમાં પણ થઈ શરૂઆત. અમદાવાદ, ગાંધીનગર, કલોલ માણસા, વિજાપુર, વિસનગર તેમજ અન્ય જગ્યામાં દેખાયું સૂર્યગ્રહણ.…
