વડોદરા નજીક નેશનલ હાઇવે નં- 48 ઉપર જ્વલનશિલ આઇસો બ્યુટાઇલ બેન્ઝીન કેમિકલ ભરેલુ ટેન્કર પલટી ખાઇ જતા નેશનલ હાઇવે પર 8 કલાક સુધી 10 કિ.મી. લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. જોકે ટેન્કરને સીધુ કર્યાં બાદ અમદાવાદથી સુરત તરફનો રસ્તો ખોલી દેવામાં આવ્યો છે. અને વાહન વ્યવહાર શરૂ થઇ ગયો છે.દીકરીના લગ્ન કરવા નીકળેલો પરિવાર 10 કિ.મી.ના ટ્રાફિક જામમાં ફસાયો કન્યાને 3 કિ.મી. ચાલવુ પડ્યું લગ્નનું મૂર્હુત સાચવવા માટે બીજી કાર ભાડે કરી
Related Posts
જામનગર ખાતે આપ દ્વારા શહીદોને આપવામાં આવી શ્રદ્ધાંજલિ..
જામનગર: જામનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા શહીદો ને શ્રદ્ધાંજલી નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં આમ આદમી પાર્ટી ના…
*રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા કોરોના રાહત કામગીરીના પગલે એક અઠવાડિયામાં ગુજરાતભરમાં રાજકોટ, અમદાવાદ,ભુજ,માંડવી ના ૯૩૬ પરિવારોને જીવનજરૂરી કીટનું વિતરણ*
કોરોના રાહત કાર્ય અંતર્ગત રામકૃષ્ણ આશ્રમ ,રાજકોટ દ્વારા ૩૧ માર્ચથી સાત એપ્રિલ સુધીમાં કુલ ૪,૦૫૨ કિલો ચોખા,૭૮૫ કિલો ઘઉં,૨૭૩૭ કિલો…
ઉંડા કોતરમાં ટ્રેકટર પલ્ટી ખાઈ જતાચાલક નું મોત.. ખામર ગામે ઉંડા કોતરમાં ટ્રેકટર પલ્ટી ખાઈ જતા ચાલક નું મોત…
