વડોદરા નજીક નેશનલ હાઇવે નં- 48 ઉપર જ્વલનશિલ આઇસો બ્યુટાઇલ બેન્ઝીન કેમિકલ ભરેલુ ટેન્કર પલટી ખાઇ જતા નેશનલ હાઇવે પર 8 કલાક સુધી 10 કિ.મી. લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. જોકે ટેન્કરને સીધુ કર્યાં બાદ અમદાવાદથી સુરત તરફનો રસ્તો ખોલી દેવામાં આવ્યો છે. અને વાહન વ્યવહાર શરૂ થઇ ગયો છે.દીકરીના લગ્ન કરવા નીકળેલો પરિવાર 10 કિ.મી.ના ટ્રાફિક જામમાં ફસાયો કન્યાને 3 કિ.મી. ચાલવુ પડ્યું લગ્નનું મૂર્હુત સાચવવા માટે બીજી કાર ભાડે કરી
Related Posts
આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય જન્મજયતી નિમિતે પાટણ યુનિવર્સિટી ખાતે ત્રિવિધ કાર્યક્રમો , નિબંધ સ્પર્ધા, પુસ્તક પ્રદર્શની અને ફેસબુક દ્વારા તેમના જીવન પર વક્તવ્ય યોજાયું
પાટણ સ્થિત યુનિવર્સિટી જેના નામ સાથે જોડાયેલ છે તે કલિકાલસર્વગ્ન હેમચંદ્રાચાર્યસૂરી જી નો આજે ૯૩૨ મો જન્મદિવસ. કલિકાલસર્વગ્ન શ્રી હેમચંદ્રચાર્ય…
*ગોધરાના ચંચોપા પાસે નિર્માણ પામી રહેલ GMERS ઇમારતની મુલાકત જિલ્લા કલેકટર આશિષકુમાર*
*ગોધરાના ચંચોપા પાસે નિર્માણ પામી રહેલ GMERS ઇમારતની મુલાકત જિલ્લા કલેકટર આશિષકુમાર* એબીએનએસ ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલ ચંચોપા…
4 રાજ્યોમાં ભાજપનું કમળ ખીલતા જામનગર જિલ્લા ભાજપે મનાવ્યો વિજય ઉત્સવ.
જામનગર: જામનગર જિલ્લા કાર્યાલય ખાતે ભાજપનો વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં 4 રાજ્યમાં ભાજપનો કેસરિયો લહેરાતા…
