વડોદરા નજીક નેશનલ હાઇવે નં- 48 ઉપર જ્વલનશિલ આઇસો બ્યુટાઇલ બેન્ઝીન કેમિકલ ભરેલુ ટેન્કર પલટી ખાઇ જતા નેશનલ હાઇવે પર 8 કલાક સુધી 10 કિ.મી. લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. જોકે ટેન્કરને સીધુ કર્યાં બાદ અમદાવાદથી સુરત તરફનો રસ્તો ખોલી દેવામાં આવ્યો છે. અને વાહન વ્યવહાર શરૂ થઇ ગયો છે.દીકરીના લગ્ન કરવા નીકળેલો પરિવાર 10 કિ.મી.ના ટ્રાફિક જામમાં ફસાયો કન્યાને 3 કિ.મી. ચાલવુ પડ્યું લગ્નનું મૂર્હુત સાચવવા માટે બીજી કાર ભાડે કરી
Related Posts
સુરતના એક કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની ઈમ્યુનિટી વધારવા માટે ગીર ગાયના દુધનો પ્રયોગ
સુરતના એક કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની ઈમ્યુનિટી વધારવા માટે ગીર ગાયના દુધનો પ્રયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત દર્દીઓ માટે…
સુરત ડિડોલી વિસ્તારની ઘટના ધો 10 ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત
સુરત ડિડોલી વિસ્તારની ઘટના ધો 10 ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત ઉત્તરાયણના દિવસે વિદ્યાર્થીની હોમવર્ક ન કરતા માતાએ ફોન કરી હોમવર્કને…
SWACના હેડક્વાર્ટર ખાતે બે દિવસીય દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ કમાન્ડર્સની કોન્ફરન્સનું કરાયું સમાપન
અમદાવાદ: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC) ખાતે 17 ઑગસ્ટથી 18 ઑગસ્ટ 2021 દરમિયાન યોજાયેલી કમાન્ડર્સની કોન્ફરન્સ નિમિત્તે ચીફ ઓફ એર…
