Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

જામનગરની બાલાછડી સ્કૂલની યશકલગીમાં ઉમેરો: 12 કેડેટ્સને પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડમીના મેરિટ લિસ્ટમાં સ્થાન પ્રાપ્ત થયું.

જામનગર ખાતે આવેલી સૈનિક સ્કૂલ બાલાછડીના બાર વિદ્યાર્થીઓનો પૂણેના ખડકવસ્લામાં આવેલી નેશનલ ડિફેન્સ એકેડમીના અંતિમ મેરિટ લિસ્ટમાં સમાવેશ થતાં તેમની…

પટેલ એસ્ટેટ નામના ગોડાઉનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની પેટી નંગ ૩૪૦ બોટલ નંગ ૩૨૪૦ કિ.રૂ ૧૪,૭૩,૬૦૦/- ની મત્તાનો શોધી કાઢતી અસલાલી પોલીસ.

અસલાલી પોલીસ સ્ટેશન જીલ્લો-અમદાવાદ ગ્રામ્ય “ પોલીસ મહાનિરિક્ષક શ્રી કે.જી.ભાટી સાહેબ અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અમદાવાદ…

યુ.પી.માં વાલ્મિકી સમાજની દિકરી પર થયેલ નિર્દયી બળાત્કાર બાદ તેનાં થયેલ મોત બદલ નવરંગપુરા વોર્ડમાં બે મિનિટનુ મૌન રાખી શ્રદ્ધાંજલી અપાઈ.

ઉત્તર પ્રદેશ માં જે વાલ્મિકી સમાજ ની દિકરી પર અત્યાચાર અને મૃત થઈ તે બદલ નવરંગપુરા વોર્ડ ૨ .નોકરમંડળ ટીમ…

*સુરતમિત્ર આજના મુખ્ય સમાચારો* *02-10-2020*

*હવે ફાયર સેફ્ટીનું રિન્યુઅલ ફરજિયાત* ગાંધીનગર મકાનમાલિકો, કબજેદારો, ફેક્ટરીધારકોએ વર્ષમાં બેવાર ફાયર સેફ્ટી ઓફિસર પાસેથી એન.ઓ.સી. કરાવવું પડશેઆ નિર્ણયથી સિવિલ,…

ટેકસટાઇલ ક્ષેત્રે બાંગ્લાદેશ ભારત કરતાં આગળ નીકળી ગયું

સસ્તુ લેબર અને સરકારી યોજનાઓને કારણે ગારમેન્ટ નું ઉત્પાદન સતત વધુ રહ્યું કોરોનાની મહામંદી ને કારણે એક તરફ દેશમાં વ્યાપાર…

GST વેરા સમાધાન યોજનામાં સિસ્ટમ થઈ જતા વેપારીઓ પેમેન્ટ કરી શક્યા નહીં.

રદ કરાયેલા GST નંબર ફરીથી એક્ટિવ કરવા માટે વેપારીઓની રજૂઆત, સ્ટાફ નહીં હોવાથી પરેશાની નારાજ વેપારીઓનો બળાપો રેડ કરવા માટે…

*સમસ્ત બ્રહ્મ સમાજ મેહસાણા ના ટ્રસ્ટીશ્રી સુરેશભાઈ શિવપ્રસાદ ઠાકરનું ટુંકી માંદગી બાદ વિદાય.

*સમસ્ત બ્રહ્મ સમાજ મેહસાણા ના ટ્રસ્ટી શ્રી, મેહસાણા સ્થિત સિધ્ધપુર ઔદીચ્ય સમાજ ના અગ્રણી, એક સારા વક્તા, પ્રદોષ મંડળ ના…

‘મારા પિતાજી કહેતાકે, આપણે ગાયની સેવા કરવી જોઈએ…’એ જ ગાય આજે અમને ચોખ્ખુ દૂધ અને ચોખ્ખો નફો આપે છે. – શ્રી મહેન્દ્રભાઈ રાવલ.

દુધાળા પશુ સ્વરોજગાર યોજના ‘ખુલ્લી ગાયો, બાંધેલુ દૂધ…’મંત્ર સાથે મહેન્દ્રભાઈ વર્ષે ૭ લાખનો ચોખ્ખો નફો રળે છે… જીએનએ અમદાવાદ: ‘મારા…