*સમસ્ત બ્રહ્મ સમાજ મેહસાણા ના ટ્રસ્ટી શ્રી, મેહસાણા સ્થિત સિધ્ધપુર ઔદીચ્ય સમાજ ના અગ્રણી, એક સારા વક્તા, પ્રદોષ મંડળ ના સંચાલક, ખુબજ નિખાલસ અને સરળ વ્યક્તિત્વ ધરાવનાર. મારા પરમ સ્નેહી શ્રી સુરેશભાઈ શિવપ્રસાદ ઠાકર આજરોજ તા. 1/10/2020 ના રોજ આપણી વચ્ચે થી ટૂંકી માંદગી બાદ વિદાય લઈને સ્વર્ગ સિધાવ્યાં છે. ઇષ્ટદેવ મહાદેવ ના ચરણ કમળ માં એમના પવિત્ર આત્મા ને ચીર શાંતિ અર્પે એવી મારી પ્રાર્થના.* *ૐ શાંતિ……*
Related Posts
ખેડા જિલ્લાની નડીઆદ સિવિલ હોસ્પિટલની ઘટના
#ખેડા ખેડા જિલ્લાની નડીઆદ સિવિલ હોસ્પિટલની ઘટના કોરોના સંક્રમિત દર્દીએ કરી આત્મહત્યા દર્દીએ નડીઆદ સિવિલના બીજા માળ પર હતો દાખલ…
દિલ્હીમાં કોરોના મહામારી બેકાબુ થતા લોકડાઉન લગાડવાની ચર્ચા.
દિલ્હીમાં કોરોના મહામારી બેકાબુ થતા લોકોમાં દહેશતનો માહોલ છે. સોમવારે પહેલી વાર કોરોનાના 4000થી વધારે નવા કેસ આવ્યાં બાદ સંક્રમિત…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક ઘટના :અંગદાનમાં મળી મોટી સફળતા. ગુજરાતમાં પ્રથમ વખત બ્રેઇન ડેડ દર્દીના બંને હાથનું દાન થયુ : સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત ફેફસાનું દાન સ્વીકારાયું
જીએનએ અમદાવાદ: દશેરાનો પવિત્ર દિવસ આજે સિવિલ હોસ્પિટલ માટે ઐતિહાસિક દિવસ બની રહ્યો હતો.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નડિઆદના ૫૨(બાવન) વર્ષીય અરૂણભાઇ…
