*સમસ્ત બ્રહ્મ સમાજ મેહસાણા ના ટ્રસ્ટી શ્રી, મેહસાણા સ્થિત સિધ્ધપુર ઔદીચ્ય સમાજ ના અગ્રણી, એક સારા વક્તા, પ્રદોષ મંડળ ના સંચાલક, ખુબજ નિખાલસ અને સરળ વ્યક્તિત્વ ધરાવનાર. મારા પરમ સ્નેહી શ્રી સુરેશભાઈ શિવપ્રસાદ ઠાકર આજરોજ તા. 1/10/2020 ના રોજ આપણી વચ્ચે થી ટૂંકી માંદગી બાદ વિદાય લઈને સ્વર્ગ સિધાવ્યાં છે. ઇષ્ટદેવ મહાદેવ ના ચરણ કમળ માં એમના પવિત્ર આત્મા ને ચીર શાંતિ અર્પે એવી મારી પ્રાર્થના.* *ૐ શાંતિ……*
Related Posts
અમદાવાદમાં રીક્ષા ચલાવતા પિતાના પુત્રે અઘરી ગણાતી યુપીએસસી (એન.ડી.એ)ની પરીક્ષા પાસ કરી.
અમદાવાદ: મારે સૈનિક બની દેશની સેવા કરવી છેઃ કેડેટ હેમલ શ્રીમાળી ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ તે કહેવતને…
બ્રેકીંગ ન્યૂઝ. – દરિયાપુર માં બિનકાયદેસર વીજળી જોડાણ કાપવા ગયેલ ટોરેન્ટ ના અધિકારીઓ સાથે ગયેલ પોલીસ પર દરિયાપુર વિસ્તારમાં સ્થાનિક ટોળા એ કર્યો પથ્થર મારો.
દરિયાપુર માં બિનકાયદેસર વીજળી જોડાણ કાપવા ગયેલ ટોરેન્ટ ના અધિકારીઓ અને સાથે ગયેલ પોલીસ પર દરિયાપુર વિસ્તારમાં સ્થાનિક ટોળાએ કર્યો…
સગીર દીકરી પર બળાત્કાર કરી ગર્ભવતી કરવાના દોષીને મહારાષ્ટ્રની કોર્ટે ફટકારી 10 વર્ષની જેલ સજા
સગીર દીકરી પર બળાત્કાર કરી ગર્ભવતી કરવાના દોષીને મહારાષ્ટ્રની કોર્ટે ફટકારી 10 વર્ષની જેલ સજા મહારાષ્ટ્રની કોર્ટે 14 વર્ષીય સગીર…
