*સમસ્ત બ્રહ્મ સમાજ મેહસાણા ના ટ્રસ્ટી શ્રી, મેહસાણા સ્થિત સિધ્ધપુર ઔદીચ્ય સમાજ ના અગ્રણી, એક સારા વક્તા, પ્રદોષ મંડળ ના સંચાલક, ખુબજ નિખાલસ અને સરળ વ્યક્તિત્વ ધરાવનાર. મારા પરમ સ્નેહી શ્રી સુરેશભાઈ શિવપ્રસાદ ઠાકર આજરોજ તા. 1/10/2020 ના રોજ આપણી વચ્ચે થી ટૂંકી માંદગી બાદ વિદાય લઈને સ્વર્ગ સિધાવ્યાં છે. ઇષ્ટદેવ મહાદેવ ના ચરણ કમળ માં એમના પવિત્ર આત્મા ને ચીર શાંતિ અર્પે એવી મારી પ્રાર્થના.* *ૐ શાંતિ……*
Related Posts
સંવેદનશીલતા નું વધુ એક ઉદાહરણ બનતા અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદશ્રી ડો કિરીટભાઈ પી સોલંકી.
અમદાવાદ: અમદાવાદ ના ઘાટલોડીયા વિસ્તાર ના હર્ષાબેન સુરેશભાઈ પંચાલ ને લીવર માં ખરાબી આવી ગયેલી , એમને ડોકટરો દ્વારા લિવર…
*પ્રખ્યાત અભિનેત્રી માહીરા શર્મા સલૂનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદની મહેમાન બની*
*પ્રખ્યાત અભિનેત્રી માહીરા શર્મા સલૂનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદની મહેમાન બની* અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદના સિંધુભવન ખાતે આવેલ એક સલૂનના…
મેડિકલ પ્રેક્ટિશનર્સ અને વકીલોને સર્વિસ ટેક્સની નોટિસો રદ કરવા ચેમ્બરની રજૂઆત.
સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા દેશભરમાં વકીલો અને ડોક્ટરોને મોટા ટેક્સની ચુકવણી માટેની નોટિસો ફટકારવામાં આવી હેલ્થ અને મેડિકલ પ્રેક્ટિશનર્સ અને…
