Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

અમદાવાદના ઘાટલોડિયામા સૌંદર્ય એપાટમેન્ટમા એક જ બ્લોકના એક જ ઘરમા કોરોના પોઝિટીવ આવતા સમગ્ર ફલેટને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરીને પતરાની આડશો મુકી.

અમદાવાદ ના ઘાટલોડિયા મા સૌંદર્ય એપાટમેન્ટ મા એક જ બ્લોક ના એક જ ઘર મા કોરોના પોઝિટીવ આવતા સમગઁ ફલેટ…

નાંદોદ તાલુકાના મોટાહૈડવા ગામે ઇનામની કુપનો આપી ગ્રાહકોને ચૂનો ચોપડતા ઠગાઈની ફરિયાદ.

એક કુપનના રૂ.100 લેખે બે કૂપન ના રૂ.200 લેવડાવી ઈનામોમાં ફ્રીજ લાગી હોવાનું જણાવી વિશ્વાસમાં લીધા. ફ્રીઝની જગ્યાએ ત્રણ દરવાજા…

*જામનગરના ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વિદ્યાર્થીના આપઘાત મુદ્દે ABVP એ આવેદન આપ્યું.*

જામનગર: ગઈકાલે જામનગરમાં આવેલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં તબીબી ક્ષેત્રે BAMS માં અભ્યાસ કરતા ભિમાસરના વિજય અજમલભાઈ ઠાકોર નામના વિદ્યાર્થીએ પાંચમા…

કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ પુન:સંક્રમિત થવાની સંભાવનાઓ કેટલી? શું ફરી કોરોનાગ્રસ્ત થઈ જ જઈશું? વાંચો જવાબ ડૉ. કમલેશ ઉપાધ્યાયની કલમે..

અમદાવાદ: તાજેતરમાં કોરોના વાયરસથી સંક્રમિત થઇને નેગેટીવ થયા બાદ ફરી વખત પોઝીટીવ થવાની સંભાવનાઓની ચર્ચાએ જોર પકડ્યુ છે. આ પુન:સંક્રમણ…

વરસાદને લઈને હવામાન ની આગાહી, ઓક્ટોબર મહિનામાં મેઘરાજાની ફરી ધમાકેદાર ઇનિંગ થવાના એંધાણ.

ઓક્ટોબર મહિનામાં વરસાદી સીસ્ટંમ બનતા રાજ્યમાં ભારે વરસાદની શક્યતા 9 થી 11 ઓક્ટોબરમાં ચક્રવાત બની શકે છે રાજ્યમાં 22 સપ્ટે.સુધી…

ગૌશાળા-પાંજરાપોળોને પશુ દીઠ રૂા. ૨૫ ની સબસીડી આગામી ૩ મહિના સુધી આપવાની રજૂઆત સ્વીકારાતા મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતું એનીમલ હેલ્પલાઈન

ગૌશાળા-પાંજરાપોળોને પશુ દીઠ રૂા. ૨૫ ની સબસીડી આગામી ૩ મહિના સુધી આપવાની રજૂઆત સ્વીકારાતા મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતું એનીમલ હેલ્પલાઈન અન્ય…

*ઓફિસના માલિકને ટીન્ડર એપથી યુવતીએ ફસાવ્યો અને માંગ્યા 50 લાખ..20 લાખનો તોડ કરનાર નકલી પોલીસની કરાઈ ધરપકડ..*

અમદાવાદ: મની એકચેન્જના માલિકને હની ટ્રેપમાં ફસાવી 50 લાખની માંગણી કરનાર તેમજ 20 લાખનો તોડ કરનાર નકલી પોલીસની આનંદનગર પોલીસે…

*આબુરોડ, રાજસ્થાનમાં 2 કાર સામસામે ટકરાતા 3ના મૌત 3 ઘાયલ. મૃતકો ગુજરાતના રાજકોટ નિવાસી*

રાજસ્થાન (રાકેશ શર્મા) આબુરોડ વિસ્તારમાં બે કાર સામસામે ટકરાતા ત્રણના મોત ત્રણ ઘાયલ આબુરોડ રીક્કો પોલીસ સ્ટેશન પાસે ચંદ્રાવતી કટ…

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ના કેરળ અને પ.બંગાળમાં દરોડા.. NIAને મળી મોટી સફળતા… અલકાયદાના નવ આતંકીઓની ધરપકડ કરવામાં આવી…

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ના કેરળ અને પ.બંગાળમાં દરોડા.. NIAને મળી મોટી સફળતા… અલકાયદાના નવ આતંકીઓની ધરપકડ કરવામાં આવી… સોશિયલ મીડિયા…