Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*સંકલ્પ વડે સિદ્ધિ મેળવતો યુવા ગુજરાતી. અમદાવાદનો હોનહાર યુવા સેડ્રિક નૌકાદળમાં અધિકારી તરીકે જોડાતા યુવાઓ માટે સફળતાનું ઉદાહરણ બન્યો*

અમદાવાદ: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની નિર્ણાયક સરકાર ગુજરાતના હોનહાર યુવાઓને N.C.C. અને N.S.S. જેવી રાષ્ટ્રનિર્માણ અને દેશસેવાની પ્રવૃત્તિઓમાં…

રાજપીપળાના રાજપુત ફળિયાની ઘટના. ફરિયાદી હિતેન્દ્રભાઈના દીકરા એ કરેલા પ્રેમલગ્ન પરિણીતાના પિતાની મંજૂરી ન હોવાથી તેની રીસ રાખી દક્ષાબેનનું અપહરણ કરવાનો પ્રયાસ કરતા ચકચાર.

રાજપીપળાના રાજપુત ફળિયાની ઘટના. ફરિયાદી હિતેન્દ્રભાઈના દીકરા એ કરેલા પ્રેમલગ્ન પરિણીતાના પિતાની મંજૂરી ન હોવાથી તેની રીસ રાખી દક્ષાબેનનું અપહરણ…

ઇકો સેન્સિટીવ ઝોનમાં આવતા નર્મદાના 121 ગામોના સરપંચોને ભાજપના માજી ધારાસભ્ય મોતીલાલ વસાવા એ પત્ર લખ્યો.

ઇકો સેન્સિટીવ ઝોનમાં આવતા નર્મદાના 121 ગામોના સરપંચોને ભાજપના માજી ધારાસભ્ય મોતીલાલ વસાવા એ પત્ર લખ્યો. 28 12 થી 6/1…

રાજપીપલા ખાતે પણ કિસાન કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત પ્રધાન મંત્રી ના કાર્યક્રમ નું જીવંત પ્રસારણ નિહાલ્યુ

રાજપીપલા ખાતે પણ કિસાન કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત પ્રધાન મંત્રી ના કાર્યક્રમ નું જીવંત પ્રસારણ નિહાલ્યુ સાંસદ જશવન્તસિંહજી ભાભોર ની ઉપસ્થિતિમાં…

*જામનગર પોલીસ કર્મીની પ્રમાણિકતા થઈ ઉજાગર. 20 હજારથી વધુ કિંમતનો પડી ગયેલ મોબાઈલ પરત કર્યો*

*જામનગર પોલીસ કર્મીની પ્રમાણિકતા થઈ ઉજાગર. 20 હજારથી વધુ કિંમતનો પડી ગયેલ મોબાઈલ પરત કર્યો* જીએનએ જામનગર: સામાન્ય રીતે પોલીસ…

*રાજકોટ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુખ્યાત એજાઝ ખિયાણીની કરી ધરપકડ*

*રાજકોટ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુખ્યાત એજાઝ ખિયાણીની કરી ધરપકડ* જીએનએ રાજકોટ: રાજકોટ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુખ્યાત એજાઝ ખિયાણીને ઝડપી પાડવામાં…

વિહિપના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી શ્રી ડો. સુરેન્દ્ર જૈનજીની પ્રેસ-નોટ. ઢાંચો ધરાસાયી થવાથી જ પ્રસસ્ત થયું રામ મંદિર માર્ગ: ડો. સુરેન્દ્ર જૈન

કર્ણાવતી- ડિસેમ્બર ૨૫, ૨૦૨૦ પ્રેસ-નોટ વિહિપના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી શ્રી ડો. સુરેન્દ્ર જૈનજીની પ્રેસ-નોટ. ઢાંચો ધરાસાયી થવાથી જ પ્રસસ્ત થયું…

આપણો દેશ પાછળ કેમ છે ? આપણો દેશ પછાત કેમ છે ? આપણા દેશ માં ગુન્હા, રેપ, હત્યાઓ, કોભાંડો કેમ વધુ થાય છે ??? હિતેશ રાયચુરા

આપણો દેશ પાછળ કેમ છે ? આપણો દેશ પછાત કેમ છે ? આપણા દેશ માં ગુન્હા, રેપ, હત્યાઓ, કોભાંડો કેમ…