Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

ઓક્સિજનનું મહત્વ
સમજાવી પરીઆવરણનો સંદેશો પહોંચાડી રહ્યા છે કુંવરપરાના ગ્રામજનો

નાંદોદ તાલુકાનું કુંવરપુરા ગામ બન્યું વૃક્ષમિત્ર ગામગામલોકોએ ત્રણ વર્ષમાંકૂલ 27500 વૃક્ષો નું વાવેતર કર્યું છેલ્લા બે વર્ષમાં 22000 વાવેલા વૃક્ષો…

શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ વિજેતા પ્રદીપસિંહ સિંધાનું સન્માન કરાયું.

ગુજરાત રાજ્ય એવોર્ડ ટીચર્સ ફેડરેશનના વાર્ષિક શૈક્ષણિક અધિવેશનમાં નર્મદાના રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ વિજેતા પ્રદીપસિંહ સિંધાનું સન્માન કરાયું. રાજપીપલા, તા.4…

જિલ્લાની કચેરીઓમાં નિવૃત કર્મચારી કોઈ કામ અર્થે જાય છે ત્યારે તેમનું માન સન્માન જળવાતુંન હોવાની રજુઆત

દેડીયાપાડા નિવૃત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા દેડિયાપાડા ખાતે યોજાઇ કોરોના કાળમાં મૃત્યુ પામેલા સભ્યો તથા કમિટિના સભ્યોનું બે મિનિટનું…

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ નજીક એક કાર ચાલકે રીક્ષા સહિત અનેક વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ નજીક એક કાર ચાલકે રીક્ષા સહિત અનેક વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષાચાલકનું…

9 ઓગસ્ટ બાદ ધો.6થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ થઈ શકે

શિક્ષણમંત્રીએ કહ્યું ઓફલાઈન શિક્ષણ માટે રાજ્ય સરકાર નિર્ણય કરશે. અમદાવાદમાં એક કાર્યક્રમ બાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન 9 ઓગસ્ટ બાદ મળનારી…

જામનગરના અરુણકુમાર ચૌહાણ અને સંગીતાબેન મકવાણાએ માન્યો સરકારનો આભાર. કહ્યું કપરા સમયમાં સરકારનો સાથ મળ્યો.

સરકાર અમારી સાથે હતી કોરોનાના કપરા સમયમાં પણ અમને સરકારે બધો લાભ આપ્યો છે કહી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થી…

જામનગરના ૧૭૭ એફ.પી.એસ કેન્દ્રો પર ઉજવાયો અન્નોત્સવ

જામનગરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અન્નોત્સવ દિવસની ઉજવણી કરાઈ, લાભાર્થીઓને રાશન કીટ અર્પણ કરાઈ* ◼️જામનગરના…

સરકારની ત્રણ યોજનાઓથી બદલાયુ એક ગરીબ મહિલાનું જીવન

*સરકારની ત્રણ યોજનાઓથી બદલાયુ એક ગરીબ મહિલાનું જીવન : દીકરાને RTE હેઠળ શાળા પ્રવેશ, ગંગાસ્વરૂપ સહાય હેઠળ પેન્શન અને રાહત…

ટ્રેક્ટરોમાંથી એક જ સમયે 10થી 12બેટરીઓ ચોરી થતાં ખેડૂતોમાં રોષ

નર્મદામા ટ્રેકટર બેટરી ચોર ગેંગ સક્રિય બની તિલકવાડા તાલુકાના અલ્વા ગામેથી ટ્રેક્ટરોમાંથી એક જ સમયે 10થી 12બેટરીઓ ચોરી થતાં ખેડૂતોમાં…

નવમી ઓગસ્ટથી પ્રવિત્ર શ્રાવસ માસની શરૂઆત

▶️સોમનાથ મંદિરમાં ભક્તો નિયમોના પાલન સાથે ભગવાનના દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી…