Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

અમદાવાદમાં આજથી ફરી માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની શુરુઆત

અમદાવાદમાં આજથી ફરી માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની શુરુઆત શીલજ, ઘાટલોડિયા અને ખોખરાના મકાનો માઇક્રો કન્ટેનમેન્ટ મુકાયા 3 વિસ્તારના 114 લોકોને ક્વોરંટાઈન…

જામનગર મનપા ચૂંટણી મતદાન ગણતરી થઈ સમયમાં શરૂ.

જામનગર મનપા ચૂંટણી મતદાન ગણતરી થઈ સમયમાં શરૂ. 236 ઉમેદવારોનું ભાવિ છે ઇવીએમ માં સિલ. મતદાન ગણતરી સ્થળે પોલીસનો ચુસ્ત…

મત ગણતરી માં પ્રવેશ માટે જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી દ્વારા પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે

*આવતી કાલે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં મતગણતરી હાથ ધરાનાર છે…મીડિયા જગત માટે ધ્યાનમાં રાખવાની માહિતી.* અમદાવાદ: આ મત…

રાજપીપલા નગરપાલિકાની ચૂંટણી ફરજ ઉપરના અધિકારીઓ કર્મચારીઓ માટે રાજપીપલામાં આયુર્વેદિક કોલેજના ફેસીલીટેશન સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટથી યોજાયેલા મતદાનમાં ૧૯૯ કર્મીઓનું ૭૧ ટકા મતદાન નોંધાયું

રાજપીપલા નગરપાલિકાની ચૂંટણી ફરજ ઉપરના અધિકારીઓ કર્મચારીઓ માટે રાજપીપલામાં આયુર્વેદિક કોલેજના ફેસીલીટેશન સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટથી યોજાયેલા મતદાનમાં ૧૯૯ કર્મીઓનું…

તિલકવાડાના ભાવપુરા ગામની સીમમાંથી બીમાર દીપડાને તિલકવાડા ફોરેસ્ટ વિભાગની ટીમ.

તિલકવાડાના ભાવપુરા ગામની સીમમાંથી બીમાર દીપડાને તિલકવાડા ફોરેસ્ટ વિભાગની ટીમ. રાજપીપળા,તા. 22 નર્મદાના તિલકવાડા તાલુકાના ભાવપરા ગામની સીમમાં દીપડો બિમાર…

કથિત ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધીઓનો જાહેરમાં સાંસદ મનસુખ વસાવાએ ઉધડો લીધો.

છોટુ વસાવા આદિવાસીઓને ઠગે છે, મહેશ વસાવા તો મચ્છર છે.. કથિત ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધીઓનો જાહેરમાં સાંસદ મનસુખ વસાવાએ ઉધડો લીધો.…

તારીખ 23 ફેબ્રુઆરી 2021ના રોજ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં મતગણતરી હાથ ધરાનાર છે

અગત્યનું…. મતગણતરી તારીખ 23 ફેબ્રુઆરી 2021ના રોજ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં મતગણતરી હાથ ધરાનાર છે… આ મત ગણતરી…