આગામી ઉનાળાની સીઝનમાં પણ ખેડૂતોને પાક વાવેતર માટે પાણી તા.5મી માર્ચથી (આજથી) આપવાનો રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય.
નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને ઉનાળા પાક માટે નર્મદાનું પાણી તા.5 મી માર્ચથી અપાશે : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. કમાન્ડ વિસ્તારના…
