અમદાવાદ: રસીકરણ અભિયાન” ના ત્રીજા તબક્કા અંતર્ગત આજે અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ ડૉ કિરીટભાઈ સોલંકી અને તેમના પત્ની શ્રીમતી મંજુલાબેન સોલંકી દ્વારા કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને લોકોને પણ રસી લેવા.માટે અપીલ કરવામાં આવી હતી.
Related Posts
વિશ્વ પુસ્તક દિવસની શુભકામનાઓ. મારું તો આયખું પુસ્તક જ.
વિશ્વ પુસ્તક દિવસની શુભકામનાઓ. મારું તો આયખું પુસ્તક જ. જયારે પુસ્તકમાં ખોવાઈ જાઉં ત્યારે લાગે કે મા ના ખોળામાં છું…
કચ્છ ના રાપર તાલુકામાં આજકાલ શિકારીઓનની નજર જંગલી રોઝ તરફ અવારનવાર શિકારીઓ બંદૂકની ગોળી એ રોઝ મારતા હોવાની ચચૉઓ…
કોરોના વાઇરસે લીધો સિનિયર અધિકારીનો ભોગ
અમદાવાદ રાજ્યમાં કોરોના વાઈરસનો હાહાકાર કોરોના વાઇરસે લીધો સિનિયર અધિકારીનો ભોગ વડોદરા આમર્સ યુનિટના DIG એમ.કે.નાયક / મહેશ નાયક સાહેબનું…
