Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

જામનગરઃ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે વછરાજ ધામ મંદિર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

જામનગરઃ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે વછરાજ ધામ મંદિર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. હાલ જે પ્રકારે કોરોના સંક્રમણનો…

આણંદ બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત

આણંદ બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત વાસદ બગોદરા હાઇવે પર સર્જાયો અકસ્માત પોલીસે ઘટનાસ્થળે પહોંચી…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન વહેલી સવારે મંદિર પરિસરમાં કર્યું. – કુણાલ સોની.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન વહેલી સવારે મંદિર પરિસરમાં કર્યું…

બ્રેકિંગ ન્યૂઝ: રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી થયાં કવોરંટાઇન ડો.એસ.મુરલીક્રિષ્ન થયા હોમ કવોરંટાઇન.

રાજ્યસભા ચૂંટણીનાં ઓફિસર ચેતન પંડયા થયાં હોમ કવોરંટાઇન કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ થયા કવોરંટાઇન ભરતસિંહ સોલંકીનાં સંપર્કમાં આવ્યા હતા…

“મગરના આંસુ” – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

“મગરના આંસુ” પાત્રો:1.મુખ્ય સેકેટરી 2.ખુદ મગરભાઈ (સ્થળ:વૈભવશાળી ઓફીસ) સેકેટરી :આઈ રિસ્પેક્ટ.. તમારા ઉપર માન છે.. પણ આ રીતે અહી ચાલ્યા…

‘કેટલીક રાજકીય ટિપ્પણી’ – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

‘કેટલીક રાજકીય ટિપ્પણી’ 1.શંકરસિંહ બાપુએ હવે છોડવા જેવી એક જ વસ્તુ બાકી રાખી છે.. અને એ છે રાજકારણ.. 2.પક્ષ અગત્યનો…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તે માટે મોબાઇલ પશુ દવાખાનાનું લોકાર્પણ ગાંધીનગરથી કર્યું

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તે માટે મોબાઇલ પશુ દવાખાનાનું લોકાર્પણ…

બ્રેકિંગ ન્યુઝ.. અમદાવાદમાં રથયાત્રા કાઢવાની હાઇકોર્ટે આપી મંજૂરી.. આવતીકાલે અમદાવાદમાં નીકળશે રથયાત્રા

બ્રેકિંગ ન્યુઝ.. અમદાવાદમાં રથયાત્રા કાઢવાની હાઇકોર્ટે આપી મંજૂરી.. શરતોને આધીન થઈને નીકળી શકશે રથયાત્રા, સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ધ્યાનમાં લઈને…

ભાવનગર મહારાજ સરશ્રી કૃષ્ણકુમારસિંહજીએ સૌથી પહેલું રજવાડું (૧૮૦૦ ગામ) હસતાં હસતાં કેમ આપ્યા હશે!!

**Forwarded as Received🇮🇳* *ફોનમાંથી ખાલી ટિકટોક અને PUBG જેવી એપ ન કાઢી શકનારા જરા વિચાર કરો, ભાવનગર મહારાજ સર શ્રી…

ચીન ની ટિકટોક સામે ભારતીય એપ ચિંગારી 72 કલાકમાં 5 લાખ લોકોએ ડાઉનલોડ કરી.

ભારત-ચીન સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે લોકોએ ચાઇનીઝ ઉત્પાદનો અને એપ્સ બંધ કરવાનું શરૂ કરી દીધું છે. ચીનની લોકપ્રિય…