Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના નટુકાકા તરીકે વિશ્ર્વ ખ્યાતિ પ્રાપ્ત કરનાર આદરણીય ઘનશ્યામભાઈ નાયક(નટુકાકા)નું કેન્સરની ટુંકી બીમારી બાદ દુઃખદ_અવસાન

ભવાઇ અને જુની રંગભૂમિથી શરૂ કરીને છેલ્લે“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના #નટુકાકા તરીકેવિશ્ર્વ ખ્યાતિ પ્રાપ્ત કરનાર આદરણીય ઘનશ્યામભાઈ નાયક(નટુકાકા)નું…

જામનગર ખાતે રાજપૂત મહિલાઓ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન. રાજપૂત બાળાઓએ અદભુત તલવારબાજી કરી લોકોનાં મન મોહી લીધા

જીએનએ જામનગર: જામનગર ખાતે અખંડ રાજપૂતાના સેવા સંઘ દવારા રાજપૂત મહિલાઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયું આયોજન. રાજપૂત બાળાઓએ અદભુત તલવારબાજી…

૧૫૨ મી ગાંધી જયંતિના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદના થલતેજ વિસ્તાર સ્થિત યશ ખાદી સેન્ટર ખાતે ખાદી ખરીદી કરી ગાંધીજી પ્રત્યે આદરાંજલિ વ્યક્ત કરી

મુખ્યમંત્રીશ્રીએ ગ્રામોદયના દ્યોતક સમી ખાદીની ખરીદી કરી રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મ્ જયંતિના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ…

જામનગર JMC ખાતે યોજાઈ મહત્વની બેઠક. મેયર સહિતના પદાધિકારીઓએ યોજી બેઠક.

જામનગર શહેર સમાચાર શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલ પાણીને તાત્કાલિક કાઢવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે. પાણીના નિકાલ માટે વચ્ચે આવતા…

જામનગરના ‘સખી’ વન સ્ટેપ સેન્ટરે મધ્યપ્રદેશથી ગુમ થયેલી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

જીએનએ જામનગર : મહિલા વિકાસ અને મહિલા ઉત્થાન માટે સરકાર અનેક યોજનાઓ થકી કામગીરી કરી રહી છે. ત્યારે ગુજરાત સરકારનું…

સાંસદ મનસુખ વસાવાનું વન સંપત્તિ બચાવોનું અનોખું અભિયાન

સાંસદ મનસુખ વસાવાનું વન સંપત્તિ બચાવોનું અનોખું અભિયાન નર્મદાના ડેડીયાપાડા તાલુકાનાજંગલ વિસ્તારમાં અ ૧૨ કી.મી. સુધી ચાલીને જંગલમાં પ્રવાસ કરીને…

કપડવંજથી મોડાસા રોડ પર વહેલી પરોઢે અકસ્માત થયોબંને ગાડી ઓવરટેક કરવા જતા સર્જાયો અકસ્માત

આજે વહેલી પરોઢે ખેડામાં ગમખ્વાર અકસ્માત: ચારના મોત, એક ઘાયલ કપડવંજથી મોડાસા રોડ પર વહેલી પરોઢે અકસ્માત થયોબંને ગાડી ઓવરટેક…

કાંઠા વિસ્તારના ખેતરોમાં પાણી ફરી વળતા હજારો એકર કેળના પાકને કરોડોનું નુકશાન

કરજણ નદીના ઘોડા પૂરેકેળના પાકમાં વિનાશ વેર્યો કાંઠા વિસ્તારના ખેતરોમાં પાણી ફરી વળતા હજારો એકર કેળના પાકને કરોડોનું નુકશાન ખેડૂતોની…

રામગઢ પૂલ ના ત્રીજા પિલ્લરને થયું નુકશાન

કરજણ નદીમાં ઘોડા પૂર આવતા ફરી એક વાર રાજપીપલા અને રામગઢ પૂલ ના ત્રીજા પિલ્લરને થયું નુકશાન પુલની અવરજવર બંધ…