અભિનેતા મનોજ બાજપેયી ના પિતાનુ આજે સવારે ૮૩ વર્ષ ની વયે નિધન થયું હતું હવે તેમના પિતાના મૃત્યુ ના સમાચાર સાંભળીને મનોજ કેરળ થી દિલ્હી પહોચી ગયા હતા જ્યાં તેઓ તેમના આગામી પ્રોજેક્ટ નું શુટિંગ કરિ રહ્યા હતા .સવારે તેમણે અંતિમ શ્વાસ લીઘા થોડા અઠવાડીયા પહેલા રાઘાકાંત બાજપેયી ની તબિયત બગડતાં દિલ્હી ની હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા તે બિહારના બેટૈયા શહેર પાસેના એક નાના ગામ બેલવાના રહેવાસી હતા .
Related Posts
સ્વસહાય જૂથના આરોગ્ય વન અને એકતા નર્સરીના બહેનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાખડી બાંધી
નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા ગાઈડ બહેનો અને સ્વસહાય જૂથના આરોગ્ય વન અને એકતા નર્સરીના બહેનોએ ગાંધીનગર ખાતે…
*રાજ્યની GMERS સંલ્ગન 7 હોસ્પિટલમાં અત્યાધુનિક હાઇ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ થયા*
*રાજ્યની GMERS સંલ્ગન 7 હોસ્પિટલમાં અત્યાધુનિક હાઇ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ થયા* ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ…
બારડોલીમાં બોગસ પોલીસના નામે વેપારી પાસે રૂપિયા પડાવનાર 2 ઝડપાયા
સુરતઃ આ તારા પૈસા બે નંબરના છે આ પૈસાની અમને રસીદ બતાવ તારા પર ઇનકમટેક્ષનો કેસ કરવો પડશે. જો તારે…
