અભિનેતા મનોજ બાજપેયી ના પિતાનુ આજે સવારે ૮૩ વર્ષ ની વયે નિધન થયું હતું હવે તેમના પિતાના મૃત્યુ ના સમાચાર સાંભળીને મનોજ કેરળ થી દિલ્હી પહોચી ગયા હતા જ્યાં તેઓ તેમના આગામી પ્રોજેક્ટ નું શુટિંગ કરિ રહ્યા હતા .સવારે તેમણે અંતિમ શ્વાસ લીઘા થોડા અઠવાડીયા પહેલા રાઘાકાંત બાજપેયી ની તબિયત બગડતાં દિલ્હી ની હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા તે બિહારના બેટૈયા શહેર પાસેના એક નાના ગામ બેલવાના રહેવાસી હતા .
Related Posts
*મહેસાણા પોલીસની સરાહનીય કામગીરી, તાલુકા પોલીસ સ્ટાફે હોળીના શુભ અવસરે કર્યું સૌથી વધુ શુભ કાર્ય, માનસિક દિવ્યાંગ બાળકો સાથે મનાવી…
રસોડામાં છુપાયેલું છે અરબપતિ બનવાનો રહસ્ય, રસોડામાં તવાને આ રીતે રાખવું.
* રસોડામાં છુપાયેલું છે અરબપતિ બનવાનો રહસ્ય, * રસોડામાં તવાને આ રીત રાખવું. *તવા અને કડાહી રાહુનું પ્રતિનિધિત્વ કરે છે.…
મુખ્યમઁત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર નર્મદામા “વિશ્વ આદિવાસી દિવસ”નીરાજ્યકક્ષાના કાર્યક્રમની ઉજવણીની તડામાર તૈયારીઓ
મુખ્યમઁત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર નર્મદામા “વિશ્વ આદિવાસી દિવસ”નીરાજ્યકક્ષાના કાર્યક્રમની ઉજવણીની તડામાર તૈયારીઓ પૂર્વ તૈયારીઓની કામગીરીનું વન અને આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતસિંહ…
