અભિનેતા મનોજ બાજપેયી ના પિતાનુ આજે સવારે ૮૩ વર્ષ ની વયે નિધન થયું હતું હવે તેમના પિતાના મૃત્યુ ના સમાચાર સાંભળીને મનોજ કેરળ થી દિલ્હી પહોચી ગયા હતા જ્યાં તેઓ તેમના આગામી પ્રોજેક્ટ નું શુટિંગ કરિ રહ્યા હતા .સવારે તેમણે અંતિમ શ્વાસ લીઘા થોડા અઠવાડીયા પહેલા રાઘાકાંત બાજપેયી ની તબિયત બગડતાં દિલ્હી ની હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા તે બિહારના બેટૈયા શહેર પાસેના એક નાના ગામ બેલવાના રહેવાસી હતા .
Related Posts
અમદાવાદ શહેર ના Ctm વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત
અમદાવાદ શહેર ના Ctm વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત, રિક્ષાચાલક એ બે લોકો ને અડફેટે લીધા રીક્ષાચાલક અકસ્માત બાદ ફરાર, બે લોકો…
ગુજરાત સરકાર લાવી રહી છે ગુંડાઓ માટે નવો કાયદો…
ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુરુવારે ગૃહ વિભાગના ૭,૫૦૩ કરોડની બજેટ ઉપરની માગણીઓની ચર્ચામાં જવાબ આપતાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું…
ગેસની સગડીના નિર્માણ અર્થે રૂ.1,65,201/-નું માતબર દાન આપ્યું
રાજપીપલા સ્મશાન ગૃહમા આધુનિક ગેસ સગડી માટે રાજપીપલા માછી સમાજ આગળ આવ્યો. ગેસની સગડીના નિર્માણ અર્થે રૂ.1,65,201/-નું માતબર દાન આપ્યું…
