અભિનેતા મનોજ બાજપેયી ના પિતાનુ આજે સવારે ૮૩ વર્ષ ની વયે નિધન થયું હતું હવે તેમના પિતાના મૃત્યુ ના સમાચાર સાંભળીને મનોજ કેરળ થી દિલ્હી પહોચી ગયા હતા જ્યાં તેઓ તેમના આગામી પ્રોજેક્ટ નું શુટિંગ કરિ રહ્યા હતા .સવારે તેમણે અંતિમ શ્વાસ લીઘા થોડા અઠવાડીયા પહેલા રાઘાકાંત બાજપેયી ની તબિયત બગડતાં દિલ્હી ની હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા તે બિહારના બેટૈયા શહેર પાસેના એક નાના ગામ બેલવાના રહેવાસી હતા .
Related Posts
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને કોરોના
બ્રેકીંગ ન્યૂઝ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને કોરોના યુ,એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા અર્જુન મોઢવાડિયાનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ સંપર્કમાં…
*ચૂંટણી તંત્રની ઘેરબેઠા મતદાનની નવતર પહેલ : અમદાવાદના વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોનો રૂડો આવકાર* *ચૂંટણીની જાહેરાત થયાના પ્રથમ સપ્તાહમાં ૮૦…
स्वास्थ्य मंत्रालय ने दी चेतावनी, फिर से लागू हो सकते है कोरोना के नियम
हिल स्टेशनों में उड़ रही हैं कोरोना नियमों की धज्जियां, स्वास्थ्य मंत्रालय ने दी चेतावनी, फिर से लागू हो सकते…
