અભિનેતા મનોજ બાજપેયી ના પિતાનુ આજે સવારે ૮૩ વર્ષ ની વયે નિધન થયું હતું હવે તેમના પિતાના મૃત્યુ ના સમાચાર સાંભળીને મનોજ કેરળ થી દિલ્હી પહોચી ગયા હતા જ્યાં તેઓ તેમના આગામી પ્રોજેક્ટ નું શુટિંગ કરિ રહ્યા હતા .સવારે તેમણે અંતિમ શ્વાસ લીઘા થોડા અઠવાડીયા પહેલા રાઘાકાંત બાજપેયી ની તબિયત બગડતાં દિલ્હી ની હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા તે બિહારના બેટૈયા શહેર પાસેના એક નાના ગામ બેલવાના રહેવાસી હતા .
Related Posts
અમદાવાદમાં ‘તમારા સૈન્યને જાણો’ અભિયાનનું આયોજન કરતી ભારતીય સેના અમદાવાદ: કોણાર્ક કોર દ્વારા ગોલ્ડન કટાર ડિવિઝન અને નાગરિક પ્રશાસન…
41 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા પત્ર. “અપને મુલક મેં આને સે બહોત ખુશી હો રહી હૈ”: બિસ્માબાઈ*
અમદાવાદ: શનિવારના રોજ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 41 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અમદાવાદ જિલ્લા કલેક્ટર…
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિભાગીય કૃષિ સંશોધન કોઠારા કેન્દ્રની મુલાકાત લીધી ૦૦૦૦ વિદ્યાર્થીઓએ સંશોધન વિષયક પ્રયોગ તેમજ નિદર્શન નિહાળી કચ્છ…
