કેવડિયા ખાતે કેટલી સી પ્લેન જેટ માટે તળાવ નંબર ફોનમાંથી ૨૫૦થી વધુ મગરોનું સ્થળાંતર થશે. મગરોની રેસ્કયુ કરી સરદાર સરોવર ડેમ અને ગીર ફાઉન્ડેશન ખાતે મોકલી આપવામાં આવી રહ્યા છે.
અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ સુધી શરૂ કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. ત્યારે તેની કવાયતના ભાગરૂપે…
