Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

અમરાઈવાડી પોલીસ સ્ટેશનની હદમાંથી ઝોન પ ના સ્કોડ દ્વારા ૫૦ પેટી વિદેશી દારુ પકડવામા આવ્યો.

અમરાઈવાડી પોલીસ સ્ટેશનની હદમાંથી ઝોન પ ના સ્કોડ દ્વારા ૫૦ પેટી વિદેશી દારુ પકડવામા આવ્યો.

ખોખરા હાટકેશ્વરથી મણીનગરને જોડતો ગુરુજી બ્રિજ બંધ કરવામાં આવ્યો

ખોખરા હાટકેશ્વરથી મણીનગરને જોડતો ગુરુજી બ્રિજ બંધ કરવામાં આવ્યો મણીનગર કંન્ટેઇમેંટ ઝોન ગણવામાં આવતા તેમાં પ્રવેશ અટકાવવા માટે નિર્ણય લેવામા…

વિનોદ ભટ્ટની બાળપણમાં વાચેલી વાર્તાઓ….દેવલ શાસ્ત્રી.

૧. ગાંધીજીએ બાળપણમા ચોરી કરી હતી. સ્વર્ગમાં સજા કરવા અંગે કમિટી બેઠી. બધાએ સર્વાનુમતે નક્કી કર્યું કે ગાધીજીને ઉકળતાં તેલમાં…

ચિત્રકૂટનાં સદગુરુ ટ્રસ્ટએ લોકડાઉન 4.0 માં પણ કરી રહ્યું છે અન્નસેવા સંસ્થાએ લોકડાઉનમાં ૮૦ હજારથી વધુ લોકો સુધી ભોજન પહોંચાડ્યું,

ભગવાન શ્રીરામની તપોભૂમિ ધર્મનગરી ચિત્રકૂટમાં સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યા કોરોના સંક્રમણથી બચાવ માટે સરકારે લાગુ કરેલ લોકડાઉન વચ્ચે પરમ પૂજ્ય…

*રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા અમદાવાદના કોરોના વોરીયર્સ પોલીસકર્મીઓને ૫૦૦૦ માસ્કનું વિતરણ*

*રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા અમદાવાદના કોરોના વોરીયર્સ પોલીસકર્મીઓને ૫૦૦૦ માસ્કનું વિતરણ* કોવિદ ૧૯ સામે મહિનાઓથી જીવના જોખમે સતત ફરજ બજાવી…

નર્મદા પ્રદક્ષિણા જેવા સન્યાસી જીવનની જેમ ટેમ્પરરી સાધુજીવનની ધર્મની દ્રષ્ટિએ પરવાનગી હોવી જોઈએ.જો થોરો જેવા વિશ્વ નાગરિક બનાવવા હોય તો. Deval Shastri

એક જમાનો હતો કે જ્યારે ડોક્ટર હમેશા દર્દીને કહેતાં કે હવાફેરની જરૂર છે, શમ્મી કપૂર ફેમ જૂની ફિલ્મમાં હીરો હીરોઇન…

ગુજરાતમાં નવા 398 પોઝિટિવ કેસ નોંધાયા,30 લોકોનાં મોત ,176 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ નવા 398 કેસમાંથી અમદાવાદમાં 271,સુરત 37,વડોદરા 26,મહીસાગર-પાટણ 15,કચ્છ 5,અરવલ્લી 4,ગાંધીનગર-સાબરકાંઠા-નવસારી-સુરેન્દ્રનગર 3, બનાસકાંઠા-આણંદ-ખેડા-વલસાડ 2, જામનગર-ભરૂચ-દાહોદ-જૂનાગઢ 1 કેસ ● રાજ્યમાં કુલ…