Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

અમદાવાદ ના CTM વન્ડર પોઈન્ટ પાસે આવેલ બેક ઓફ બરોડા મા ખાતેદારો નો હોબાળો

અમદાવાદ ના CTM વન્ડર પોઈન્ટ પાસે આવેલ બેક ઓફ બરોડા મા ખાતેદારો નો હોબાળો બેક ઓફ બરોડા મા વિજયા અને…

બિગ બ્રેકિંગ ન્યૂજ઼: ભરૂચનાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ આપતા ચકચાર.ભાજપે મને ઘણુ આપ્યુ છે, કેન્દ્રીય નેતાગીરીનો હું આભાર માનું છું.-સાંસદ

બિગ બ્રેકિંગ ન્યૂજ઼: ભરૂચનાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ આપતા ચકચાર ભાજપે મને ઘણુ આપ્યુ છે, કેન્દ્રીય નેતાગીરીનો હું આભાર…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતના નગરોની અભિનવ પહેલ ‘આત્મનિર્ભર નગરસેવા’

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતના નગરોની અભિનવ પહેલ ‘આત્મનિર્ભર નગરસેવા’ *૧૬ નગરપાલિકાના સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસ.ટી.પી., વોટર ટ્રીટમેન્ટ…

પૂનમ માડમના કાર્યાલય ખાતે,જામનગર સંસદીય વિસ્તારના અરજદારો, કાર્યકર્તાઓ,આગેવાનોની રજુઆતો અને પ્રશ્નો સાંભળ્યા,તેમજ તેના યોગ્ય ઉકેલની દિશામા જરૂરી કાર્યવાહીઓ કરી.

પૂનમ માડમના કાર્યાલય ખાતે, જામનગર સંસદીય વિસ્તારના અરજદારો, કાર્યકર્તાઓ, આગેવાનોની રજુઆતો અને પ્રશ્નો સાંભળ્યા, તેમજ તેના યોગ્ય ઉકેલની દિશામા જરૂરી…

ભાજપમાંથી મનસુખ વસાવાએ આપ્યું રાજીનામુ ગુજરાતનાં રાજકારણનાં મોટા સમાચાર.

ભાજપમાંથી મનસુખ વસાવાએ આપ્યું રાજીનામુ ગુજરાતનાં રાજકારણનાં મોટા સમાચાર ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ આપ્યું રાજીનામુ રાજીનામુ આપવાનો પત્રમાં ઉલ્લેખ

ખેડૂત સાથે ૩૪ કરોડની છેતરપિંડી મામલે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર.ચેલા પંચાલે રીમાન્ડ દરમ્યાન કબુલ્યું કે મુખ્ય આરોપી કલ્પેશ ઈશ્વરભાઈ પટેલે બનાવટી લેટરપેડ આપ્યાં હતાં.

જેમાં ગાંધીનગર અને માણસાના શખ્સના પણ નામ ખૂલ્યા હતા. અમદાવાદ કોર્પોરેશનના ખોટા પત્રો બતાવી અન્ય લોકોની જમીન ખેડૂતને પધરાવી દીધી…

દત્તાત્રેય ભગવાને છેલ્લે એક વાત કહી કે માનવે સરવાળે એક વાત રાખવી જરૂરી છે. શરીર નાશવંત છે…જે શીખવા મળે તે શીખો… જીવન વ્યર્થ ખોવા જેવું નથી… Deval Shastri🌹

ગૃણાતિ જ્ઞાનમ્ સ ગુરુ: અર્થાત્ અંધકારમાં જે જ્ઞાન આપીને પ્રકાશ તરફ લઇ જાય એ ગુરુ. ગુરુ શબ્દ માનવીઓ સમજી શકે…

સમસ્ત બ્રહ્મસમાજ બનાસકાંઠા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ૩૨ ટીમોએ ભાગ લીધો

સમસ્ત બ્રહ્મસમાજ બનાસકાંઠા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ૩૨ ટીમોએ ભાગ લીધો છે. તા.૨૭.૧૨.ર૦ર૦ના રોજ અમદાવાદની આનંદ પ્રકાશ ઈલેવન અમદાવાદ…

31 ડિસેમ્બર બાદ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂને લઈ નિર્ણય લેવાશે.

31 ડિસેમ્બર બાદ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂને લઈ નિર્ણય લેવાશે. રુપાણી સાહેબનું નિવેદન. 31…