Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

⭕ ગુજરાતમાં 17.05.2020ના સાંજે 5 વાગ્યાથી 18.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 366 પોઝિટિવ કેસ નોંધાયા,35 લોકોનાં મોત ,305 લોકોને ડિસ્ચાર્જ કરાયા

⭕ નવા 366 કેસમાંથી અમદાવાદમાં 263,સુરત 33,વડોદરા 22,ગાંધીનગર 12,પાટણ 7,વલસાડ 6,ભાવનગર-દાહોદ 4,અરવલ્લી-કચ્છ-જૂનાગઢ 3,મહીસાગર 2,ખેડા-સાબરકાંઠા-સુરેન્દ્રનગર 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ…

આદિલ સાહેબના સર્જક વ્યક્તિત્વને આબેહૂબ રીતે રજુ કરતી આ છબીના તસવીરકાર છે આપણા જાણીતા કસબી સંજય વૈદ્ય.

આદિલ સાહેબના સર્જક વ્યક્તિત્વને આબેહૂબ રીતે રજુ કરતી આ છબીના તસવીરકાર છે આપણા જાણીતા કસબી શ્રી સંજય વૈદ્ય. આંખને ગમી…

નિયામકશ્રી આયુષની કચેરી અને ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના ૧૮ કન્ટેન્ટમેન્ટ એરિયામાં ગરમ ગરમ ઉકાળાનું વિતરણ. – વિનોદ રાઠોડ.

છેલ્લા ચાર દિવસથી આરંભ કરવામાં આવેલા ઉકાળા વિતરણનો લાભ અંદાજે ૨૦ હજાર જેટલા રહીશોને ગાંધીનગર: સોમવાર: નિયામકશ્રી આયુષની કચેરી અને…

કોરોનાની જંગ જીતીને આવેલા મીડીયા કર્મી જયેશ પારકરની મુલાકાત. – ધનલક્ષ્મી ત્રિવેદી.

મીડિયામાં કામ કરતા હોઈએ એટલે સાવચેતી તો રાખતાં જ હોઇએ. જયેશ પારકરના કહેવા પ્રમાણે – એને ઘણા દિવસો પહેલાથી જ…

અમદાવાદના આઇઆઇએમ રોડ ઉપર પરપ્રાંતીઓનો પોલીસ પર હુમલો. પરપ્રાંતીઓએ પોલીસ પર પથ્થરમારો કરતા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. પોલીસે અંદાજે 100થી  વધુ શખ્સોની અટકાયત કરી.

અમદાવાદના આઇઆઇએમ રોડ ઉપર પરપ્રાંતીઓનો પોલીસ પર હુમલો. પરપ્રાંતીઓએ પોલીસ પર પથ્થરમારો કરતા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. પોલીસે અંદાજે…

અદના અદાકાર શ્રી ઉપેન્દ્રભાઈ, વહાલા કવિશ્રીઓ રમેશ પારેખ અને માધવ રામાનુજ અને પ્રખર વાર્તાકાર શ્રી રજનીકુમાર પંડ્યા.

અદના અદાકાર શ્રી ઉપેન્દ્રભાઈ, વહાલા કવિશ્રીઓ રમેશ પારેખ અને માધવ રામાનુજ અને પ્રખર વાર્તાકાર શ્રી રજનીકુમાર પંડ્યા. (ફોટો શેર કર્યો…