Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

*અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્યોને યાદ કરી શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ*

*એરફોર્સ કમાન્ડિંગ-ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો ચાર્જ સંભાળતા એર માર્શલ શિવાનંદ*

કાસગંજમાં એક માતાએ પોતાના પુત્રને ઝેર આપ્યું .

ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક સ્વર્ણિમ જયંતી સર્કલનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું ઉદ્ઘાટન

*રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી*

1980ની ફિલ્મ ‘ધ બર્નિંગ ટ્રેન’ની રિમેક બની રહી છે, જૂનો ચોપરા અને જેકી ભગનાની પ્રોડ્યૂસ કરશે.

1980માં રિલીઝ થયેલ મલ્ટિ સ્ટારર ફિલ્મ ‘ધ બર્નિંગ ટ્રેન’ની રિમેક બની રહી છે. આ ફિલ્મને રવિ ચોપરાએ ડિરેક્ટ કરી હતી…

*મધ્યપ્રદેશ બાદ ગુજરાત કોંગ્રેસમાં ભડકો થવાના એંધાણ*

રાજ્યસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસમાં ભડકો થાય તેવા એંધાણ વર્તાયા છે. તમામ સમાજ પોતાના ઉમેદવારને ટિકિટ મળે તેવી માગ કરી…

*કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યાતિરાદિત્યએ વધાર્યું સસ્પેન્સ*

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યાતિરાદિત્ય આજે બીજેપીમાં સત્તાવાર રીતે સામેલ થવાની અટકળો તેજ થઈ હતી. જોકે સુત્રોના જણાવ્યા પ્રમાણે સિંધિયા…

સિસોદરા ગામે લીઝ પ્રકરણે ગ્રામજનોની સાંસદ મનસુખ વસાવા સાથે મુલાકાત કરી.

સાંસદ મનસુખ વસાવાએ ખાણ ખનીજ અધિકારી સમક્ષ લીઝના ધારક દ્વારા ગ્રામજનો બાબતે ટેલિફોનિક રજૂઆત કરી. ખાન ખનીજ અધિકારી સમક્ષ રજૂઆત…

રાજપીપળાની ઝાંસીની રાણી કન્યાશાળાની રાજા રજવાડા વખતની ઐતિહાસીક ઇમારત ની હરાજી સામે રાજપીપળામાં વિરોધ.

જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને નગર પાલિકા સદસ્યો સાથે હરાજી પ્રકરણે તુ..તું..મૈ.. મૈ.. ગુજરાત અને સૌરાષ્ટ્ર થી આવેલા 40 જેટલા…

રાજપીપળા તથા તિલકવાડા ગામમાં વૈદિક હોળી પ્રગટાવાય.

દેશી ગાયના ગોબર છાણા દ્વારા ઈકોફ્રેન્ડલી હોળી પ્રગટાવાશે. તિલકવાડામાં નર્મદા મંદિરના પ્રાંગણમાં નર્મદા યુવક મંડળના યુવાનો દ્વારા વૈદિક હોળી નું…

દેવમોગરા આદિવાસી એ હોળી પ્રગટાવી હોળી ધુળેટીનો પર્વ મનાવ્યું.

આદિવાસીઓની કુળદેવી યાહામોગી માતાના મંદિરે પથકની સૌપ્રથમ હોળી પ્રગટાવવામાં આવી. પાનસર ગામે ધુળેટીના દિવસે રાત્રે 12 વાગ્યા પછી હોળી પ્રગટી.…

*લાંચીયા મ્યુનિ.ના ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલર રિમાન્ડ પર*

સુરત મહાનગર પાલિકાના લિંબાયતના ઝોનના ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ખુશમનલાલ ટેલર (રહે.રાધેકિષ્ણા સોસાયટી સોમનાથ મહાદેવ ટેલર, ઉમરા) એ રીંગરોડની એક…