Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

માનનીય શિક્ષણ મંત્રીશ્રીના અંગત સચિવ ડી.જી મહેતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

માનનીય શિક્ષણ મંત્રીશ્રીના અંગત સચિવ ડી.જી મહેતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેની સત્તાવાર જાણ કરતો રિપોર્ટ

ખૂબ જ અગત્યનું.- કોરોનાના લક્ષણો છે કે નહીં તે અંગેની માર્ગદર્શિકા..

ખૂબ જ અગત્યનું પરંતુ *👇..👇🩺…🩺..👇..👇* *(For information & guideline only* …) *( A) *કોરોના ના લક્ષણો છે કે નહીં તે…

ગાંધીનગર કેળવણી મંડળ કોબા સંચાલિત મધુરી મનસુખલાલ વસા હાયર સેકન્ડરી સ્કુલ, ગાંધીનગર ધોરણ-૧૨ કોમસૅ (પ્રથમ બેચ) નું શાળાનું કુલ પરિણામ 86.04%.

*”અભિનંદન”* ગાંધીનગર કેળવણી મંડળ કોબા સંચાલિત મધુરી મનસુખલાલ વસા હાયર સેકન્ડરી સ્કુલ, ગાંધીનગર ધોરણ-૧૨ કોમસૅ (પ્રથમ બેચ) નું શાળાનું કુલ…

અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી બોયસ હોસ્ટેલની ઘટના. અફઘાનિ વિદ્યાર્થીએ કરી આત્મહત્યા.

અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી બોયસ હોસ્ટેલની ઘટના. અફઘાનિ વિદ્યાર્થીએ કરી આત્મહત્યા. ગુજરાત યુનિવર્સિટી બોયસ હોસ્ટેલ ખાતે અફઘાનિ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની…

આત્મહત્યા પુરુષ વધારે કરશે. કેમ?

કેમ કે પુરુષ રડતો નથી. એને રડવું છે પણ એને ખબર છે સાંજ સુધીમાં તો મને મારા જ મિત્રો અને…

ભગવાન જગન્નાથની રથયાત્રા તેના નિયત સમયે નિયત રૂટ પર નીકળશે રાજ્યના ગૃહ વિભાગે આપી મંજૂરી

અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રા તેના નિયત સમયે નિયત રૂટ પર નીકળશે રાજ્યના ગૃહ વિભાગે આપી મંજૂરી જનતા કર્ફ્યુ વચ્ચે રથયાત્રા…

*પ્રીંટ/ઈલેક્ટ્રોનિક્સ મીડિયા વિશેષ ઓનલાઈન આર્ટ ઓફ લીવિંગ બ્રેથ એન્ડ મેડીટેશન વર્કશોપ*

જેમાં ધ્યાન, પ્રાણાયામ, યોગ તથા સુદર્શન ક્રિયા નો સમાવેશ થાય છે. *કોવીડ-૧૯ મહામારીના કઠિન સમયમાં મીડિયા નિષ્ઠાપૂર્વક સતત પોતાની ફરજ…

ગુજરાતમાં નવા 524 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,418 લોકોને ડિસ્ચાર્જ કરાયા.અમદાવાદ 333.

⭕ *ગુજરાતમાં નવા 524 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,418 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 333 ,સુરત 71,વડોદરા…