Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

બનાસકાંઠામાં કોરોનાની મહામારી વચ્ચે બૂટલેગરો કરી રહ્યા છે દારૂની બેફામ હેરફેરી, આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી LCB દ્વારા દારૂ જપ્ત કરાયો.

બનાસકાંઠા એલ.સી.બી ટીમ આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પ્રોહી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ડીઆઇ ગાડી GJ…

*કારગિલ યોદ્ધા હવે સિવિલ હોસ્પિટલમાં કોરોના સામેની જંગ લડી રહ્યા છે- પૂર્વ સૈનિક દિનેશકુમારનો જુસ્સો બિરદાવવા લાયક*

*કોરોના યોદ્ધા એવા તબીબે કારગિલ યોદ્ધાને બચાવવા કર્યો છે દ્રઢ સંકલ્પ* *અહેવાલ : અમિતસિંહ ચૌહાણ* ….. “કોરોના સામેની જંગ એ…

પાટણ* રાધનપુરના MLA ને કોરોના. કોંગ્રેસના MLA રઘુભાઈ દેસાઈને કોરોના પોઝિટિવ. સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા: સૂત્ર.

પાટણ* રાધનપુરના MLA ને કોરોના. કોંગ્રેસના MLA રઘુભાઈ દેસાઈને કોરોના પોઝિટિવ. સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા: સૂત્ર.

અમદાવાદ ખાડિયા ભાજપ કાઉન્સિલર મયુર દવે કોરોના પોઝિટીવ એસ વી પી હોસ્પિટલમા થયા દાખલ

અમદાવાદ ખાડિયા ભાજપ કાઉન્સિલર મયુર દવે કોરોના પોઝિટીવ એસ વી પી હોસ્પિટલમા થયા દાખલ

સારા સમાચાર AIIMSમાં COVAXIN ટ્રાયલમાં સામેલ વ્યક્તિમાં કોઈ આડઅસર જોવા ન મળી.

એઇમ્સમાં પ્રથમ દિવસે 30 વર્ષીય યુવકને કોરોના COVAXIN આપવામાં આવી હતી કહેવામાં આવી રહ્યું છે કે વેક્સીન આપ્યા બાદ વ્યક્તિને…

*૨૦૦૧માં ભૂકંપ, ૨૦૦૮માં બ્લાસ્ટ અને ૨૦૨૦માં કોરોના અમદાવાદ સિવિલ હોસ્પિટલની સેવા હંમેશા અવ્વલ રહી છે : ૧૨ વર્ષમાં ૯૫ લાખ દર્દીઓએ લાભ લીધો* ( આલેખન – હિમાંશુ ઉપાધ્યાય).

૨૬ જુલાઈ’ ૨૦૦૮… સિવીલ હોસ્પિટલમાં પણ બોંબ બ્લાસ્ટ થયો હતો… એ ગોઝારો દિવસ… કદાચ આ દિવસ સૌ ભુલવા માંગે છે,…

અમદાવાદના મંદિર-મસ્જિદોમાં પણ કોરોનાના ટેસ્ટ શરૂ કરાયા.

કોરોનાને અટકાવવા માટે એએમસી દ્વારા ખાસ અભિયાન શરૂ કર્યું છે. જે મુજબ હવે શહેરના મંદિર-મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો પર પણ…