Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

શહેરાવ અને આજુબાજુના ગામોમાં પણ બેટમાં ફેરવાતા. એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે હોળી નો ઉપયોગ. ગામની 80% ખેતી પાણીમાં તરબોળ થઈ ગઈ છે.

રા જપીપળા,તા. 2 શહેરાવ ગામમાં 2500 થી 3000 લોકોની વસ્તી છે. તમામ લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ગામની…

અમદાવાદ આસ્ટોડીયામાં ત્રણ માળનું મકાન ધરાશાયી. વૃદ્ધ દંપતીનો બચાવ.

અમદાવાદના જમાલપુર ખાડિયા વિધાનસભામાં આવેલ ખાડિયા વોર્ડમાં ઢાળની પોળમાં ઉપલી શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું જેના લીધે અફરાતફરીનો…

માં અંબાના ડિજિટલ દર્શન,6 દિવસમાં 29.50 લાખ શ્રદ્ધાળુઓ ઘરે બેઠા માં અંબેના દર્શન કર્યા.

અંબાજી (રાકેશ શર્મા) હાલમાં જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના કહેર ફાટી નીકળ્યો છે ત્યારે સમગ્ર ધાર્મિક મેળાવડા જેવા વિવિધ કાર્યક્રમોને સરકાર…

બનાસકાંઠા: આજે છે ભાદરવી પૂર્ણિમા. આજે પણ અંબાજી મંદિર ભક્તો માટે બંદ રાખવામાં આવ્યું.

અંબાજી* (રાકેશ શર્મા) અંબાજી મંદિર ખાતે ચાલી રહ્યો છે યજ્ઞ. સહસ્ત્ર નવચંડી યજ્ઞ નો આજે અંતિમ દિવસ. અંબાજી મંદિર 3…

વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર અશોક પટેલે ભાવેશ લાખાણીના સમર્થનમાં ઉમેદવારી પરત ખેંચી.

હવે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ પદ માટે સીધો જંગ અન્ય ઉમેદવારોને પણ જો કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક કરે…

દેશપ્રેમી મગરોનું બલિદાન વયોવૃધ્ધ મગરની વિદાય સ્પીચ…

દેશપ્રેમી મગરોનું બલિદાન વયોવૃધ્ધ મગરની વિદાય સ્પીચ… નમામિ દેવી નર્મદે…. (બધા મગરો પણ સામો જયધોષ કરે છે) આ પુણ્ય સલિલ…

ચેમ્બરની ચૂંટણીના મુદ્દે ઉમેદવાર કૈલાસ ગઢવીની PIL પણ રીટમાં રૂપાંતરિત કરાઈ, આજે સુનાવણી.

અમિત લાલચંદ શાહ અને કૈલાસદાન ગઢવીએ કોરોનામા ચેમ્બરની ચૂંટણી યોજવા અંતર્ગત હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી વિવાદો વચ્ચે ચેમ્બરની ચૂંટણી માટેની…