Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

*કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન*

*BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર*

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

વિશ્વ નર્સ દિવસ – એક ઓર્થોપેડિક સર્જન તરીકે આખા વિશ્વના બધાજ નર્સ ભાઈ બહેનોને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ. – ડો. શ્વેતલ ભાવસાર.

નર્સ એટલે એક માતા જે દર્દીને પોતાના બાળકની જેમ સાચવે… એક માળી જે બગીચાના પુષ્પોને કરમાઈ જતા બચાવે… આજના આ…

આપણે વિશ્વના મહાન વિચારોની આસપાસ ફરીએ છીએ….વિશ્વ નાગરિક બનવા માટે….- દેવલ શાસ્ત્રી.

વિશ્વની તમામ પ્રાચીન સંસ્કૃતિઓ મહાન હતી. માનવજાતને વધુ સુસંસ્કૃત બનાવવો, શોધો કરવી અને નવા વિચારો આપવામાં અથાગ મહેનત કરી છે.…

વિદેશમાં ફસાયેલા ભારતીયો ને વતન પરત લાવવાના ભારત સરકારના પ્રયાસો રૂપે બુધવારે મોડી રાત્રે 177 આવા પ્રવાસીઓને કુવૈતથી લવાયા.

પ્રવર્તમાન લોક ડાઉન સ્થિતિમાં વિદેશ માં ફસાયેલા ભારતીયો ને વતન પરત લાવવાના ભારત સરકાર ના પ્રયાસો રૂપે બુધવારે મોડી રાત્રે…

ક્રિટીકલ કન્ડીશન પછી કોરોનાને પરાસ્ત કરનારા રાણાભાઇએ માન્યો આરોગ્ય વિભાગનો આભાર.

ક્રિટીકલ કન્ડીશન બાદ રાણાભાઇ કુમરખાણીયા કોરોનાને પરાસ્ત કરીને ૧૯ દિવસ પછી કુમરખાણ પરત ફરતા પુષ્પ વર્ષાથી સ્વાગત કરાયુ “રાણાભાઇ જયરામભાઇ…

પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી વયો દ્વારા 170 દિવ્યાંગો , પ્રજ્ઞાચક્ષુને મહિનાનું ભોજન સામગ્રી પૂરી પાડવામાં આવી.

વડોદરા વયો દ્વારા સેવાતીર્થ ખાતે રહેતા 170 દિવ્યાંગો , પ્રજ્ઞાચક્ષુ ને એક મહિનાનું દૈનિક ભોજનની સમગ્ર કાચી સામગ્રી પૂરી પાડવામાં…

ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન દ્વારા “યુનાઇટેડ વી ફાઇટ” ગીત તૈયાર કરવામાં આવ્યું.

ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન દ્વારા યુનાઇટેડ વી ફાઇટ નામનું ગીત તૈયાર કરવામાં આવ્યું ઉષા ઉથુપ સલીમ મર્ચન્ટ સેફાલી અલવારીસ…

દિવ્યાંગમિત્રો માટે માહિતી સભર સાઈટ હોમ પેઈજ.

https://divyangyojna.blogspot.com/ વિકલાંગ ધારો ૧૯૯૫ ની માહિતી https://divyangyojna.blogspot.com/p/blog-page_57.html દિવ્યાંગ અધિકાર અધિનિયમ ની માહિતી https://divyangyojna.blogspot.com/p/blog-page_66.html દિવ્યાંગતા ના પ્રકારો વિશે માહિતી https://divyangyojna.blogspot.com/p/blog-page_34.html ક્રુત્રિમ…

⭕ ગુજરાતમાં નવા 364 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત ,316 લોકોને ડિસ્ચાર્જ કરાયા

⭕ નવા 364 કેસમાંથી અમદાવાદમાં 292,સુરત 23,વડોદરા 18,મહેસાણા 8,દ્વારકા 7,ભાવનગર-જામનગર 3,પાટણ 2,પંચમહાલ-બનાસકાંઠા-ગીર સોમનાથ-ખેડા-અરવલ્લી-મહીસાગર-જૂનાગઢ-અમરેલીમાં. 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ :…

*મુખ્યમંત્રીશ્રીની મહત્વપૂર્ણ જાહેરાત*:- *કોવિડ-19 કોરોના વાયરસની મહામારીની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક ગતિવિધિઓ-ઊદ્યોગ-વેપાર-ધંધા-રોજગાર સહિતના ક્ષેત્રોના પૂર્નનિર્માણ-પૂર્નગઠનની ભલામણો સૂચવવા ઉચ્ચસ્તરીય સમિતીની રચના*

*વૈશ્વિક મહામારીના સંકટમાંથી બહાર આવી ઝડપભેર જનજીવન-આર્થિક ગતિવિધિઓ પૂર્વવત બનાવવાની નવી દિશા બતાવશે-ગુજરાત* ….. *ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ.…