Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

ઇશકોન મંદિર દ્વારા આ વર્ષે શહેરના રાજમાર્ગો પર નહિ કાઢવામાં આવે રથયાત્રા

રાજકોટ: અષાઢી બીજના રથ યાત્રાનો મામલો ઇશકોન મંદિર દ્વારા આ વર્ષે શહેરના રાજમાર્ગો પર નહિ કાઢવામાં આવે રથયાત્રા કોરોના મહામારીના…

स्मृति ईरानी संभालेंगी महिला एवं बाल विकास मंत्रालय

ज्योतिरादित्य सिंधिया को नागरिक उड्डयन मंत्रालय मिला स्मृति ईरानी संभालेंगी महिला एवं बाल विकास मंत्रालय मांडविया होंगे देश के नए…


અમદાવાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી

અમદાવાદ અમદાવાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પોલીસ સ્ટેશન અને આસપાસના વિસ્તારની સુખ સમૃદ્ધિ અને શાંતિ…

જામનગરના દિગ્વિજય પ્લોટ 58 માંથી વિદેશી દારૂની 18 બોટલો ઝડપી પડતી દિગ્વિજય પ્લોટ ચોકી પોલીસ

*જામનગરના દિગ્વિજય પ્લોટ 58 માંથી વિદેશી દારૂની 18 બોટલો ઝડપી પડતી દિગ્વિજય પ્લોટ ચોકી પોલીસ* જામનગર: શહેરના દિગ્વિજય પ્લોટની પોલીસ…

યુગાન્ડાના હાઈ કમિશનર Ms. Grace Akello એ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે સૌજન્ય મુલાકાત કરી

યુગાન્ડાના હાઈ કમિશનર Ms. Grace Akello એ ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. ગુજરાત સાથે…

મોદી મંત્રીમંડળને લઇને કવાયત તેજ

મોદી મંત્રીમંડળને લઇને કવાયત તેજ સાંજે 6 વાગે શપથગ્રહણ સમારોહ યોજાયોસૂત્રોનાં હવાલેથી ખબર પુરુષોત્તમ રૂપાલાને કેબિનેટમાં સ્થાનની પ્રબળ સંભાવનાકેબિનેટમાં 18…

અમદાવાદ જગન્નાથ રથયાત્રાને મળી મંજૂરી, 12 જુલાઈએ નીકળશે જગનાથજી ની રથયાત્રા

અમદાવાદ જગન્નાથ રથયાત્રાને મળી મંજૂરી, 12 જુલાઈએ નીકળશે જગનાથજી ની રથયાત્રા

ગ્રામજનોને સરકારી લાભોથી વંચીત રાખવા અને સરકારી કામગીરીમાં વિક્ષેપ કરવા માટેનો
પ્રયત્ન કરી સોશીયલ મિડીયામાં મેસેજ વાયરલ કરવાનો ગુનો નોંધાયો

નર્મદામા કુંટુબ સર્વે અને ગામ સર્વેની ચાલુ કામગીરીકામગીરીને અડચણ રૂપ થાય અને લોકોગેરમાર્ગે દોરાય તેવી ખોટી બાબતોનો પ્રચાર-પ્રસાર સોશીયલ મીડીયામાં…

કેરેબિયન કન્ટ્રી હૈતીના રાષ્ટ્રપતિની હત્યા, હત્યારાએ ઘરમાં ઘુસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો, પત્ની ગંભીર

કેરેબિયન કન્ટ્રી હૈતીના રાષ્ટ્રપતિની હત્યા, હત્યારાએ ઘરમાં ઘુસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો, પત્ની ગંભીર

કચેરીના મકાનના છતની લીકેજની મુશ્કેલી સંપૂર્ણ દૂર કરાઇ

દેડીયાપાડા પેટા તિજોરી કચેરીના મકાનના છતની લીકેજની મુશ્કેલી સંપૂર્ણ દૂર કરાઇ રાજપીપલા,તા,5 નર્મદા જિલ્લાની દેડીયાપાડા પેટા તિજોરી કચેરીના મકાનની છતમાંથી…