Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

અમદાવાદ : રખિયાલમાં ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ, 2 ઝડપાયા

અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાંથી અમેરિકન નાગરિકો ઠગતા ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને બે આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યાં છે.…

શિવનેરી બ્રિગેડની મુલાકાત લેતા સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટેનન્ટ જનરલ જે.એસ.નૈન.

અમદાવાદ: સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટેનન્ટ જનરલ જે.એસ.નૈન, અતિ વિશિષ્ટ સેવા મેડલ, સેના મેડલ, 09 ઑગસ્ટ 2021ના રોજ શિવનેરી…

રાજ્યમાં કોરોના કાળમાં રાજ્યની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણમઁત્રી એ આપ્યું નિવેદન

આગામી બેત્રણ દિવસમાં કોર કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાશે.-શિક્ષણ મન્ત્રી ભૂપેન્દ્ર ચુડાસમા રાજપીપલા,તા 10 રાજપીપળા ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી…

ગાંધીનગર ખાતે સેન્ટર ફોર કોમ્યુનિકેશન ઓફ ચાઈલ્ડ રાઈટસ અને યુનિસેફના ઉપક્રમે કોરોના રસીકરણ ઝુંબેશ અને કોવિડને અનુરૂપ વર્તણુંક અંગે મિડીયા વર્કશોપ યોજાઈ

ગાંધીનગર: સ્કૂલ ઓફ લિબરલ સ્ટડીઝ, પંડીત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીના સેન્ટર ફોર કોમ્યુનિકેશન ઓફ ચાઈલ્ડ રાઈટસ તથા યુનિસેફના સંયુક્ત ઉપક્રમે ગુજરાત…

અમદાવાદના જે બી ઓડિટોરિયમ ખાતે વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર કલાકારો, પત્રકારો, રમતવીરો, અધિકારીઓ, ધાર્મિક આગેવાનોનું કરાયું સન્માન

અમદાવાદ: શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા, ગુજરાત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી) અને પુષ્ટિમાર્ગ સંપ્રદાયના ધર્મગુરૂ પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ,…

અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસે બનેલી ગમખ્વાર ટ્રક દુર્ઘટનાથી શોક અને અને ઊંડા આઘાતની લાગણી અનુભવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી*

*અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસે બનેલી ગમખ્વાર ટ્રક દુર્ઘટનાથી શોક અને અને ઊંડા આઘાતની લાગણી અનુભવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી* *પ્રત્યેક…

GST વિભાગના પેટ્રોલપંપ પર રાજ્યવ્યાપી દરોડા..

રૂ.400 કરોડના વેચાણ વેટ રજીસ્ટ્રેશન વિના થતા કાર્યવાહી.. 104 પેટ્રોલપંપ પર કરવામાં આવી તપાસ.. રાજકોટમાં 15 વડોદરામાં 9 પેટ્રોલપંપમાં દરોડા..…

આણંદ : ફટાકડાના ગોડાઉન માં લાગી ભીષણ આગ.

આણંદ નગરપાલિકા પાસે આવેલ મયુર ફટાકડાના ગોડાઉનમાં આગ આગમાં આસપાસની દુકાનો સહિત બિલ્ડીંગને ભારે નુકશાન. આણંદ ફાયર વિભાગ ની ત્રણ…

આદિવાસી દિવસની ઉજવણીમા સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડ્યા

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : ડેડીયાપાડા મા આદિવાસી દિવસની ઉજવણીમા સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડ્યા બીટીપી ના 16 કાર્યકરો આગેવાનો સામે…

દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીદેશના મોટા ભાગના એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર 30 ઓગસ્ટ સુધી વિઝીટરો માટે પ્રવેશ રદ…