Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

*જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા*

*શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ*

*બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ*

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં જે.કે પાર્ક સામે રીક્ષા પલટી

અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં જે.કે પાર્ક સામે રીક્ષા પલટી ખાતા રીક્ષા ડ્રાઈવરને 108 મારફતે સોલા સિવિલ ખાતે લઈ જવામાં આવેલ છે…

આજે 8જૂન થી સ્ટેચ્યૂ ઓફ યુનિટીપ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લું મુકાયું.

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : SCRIPT_DEEPAK JAGTAP આજે 8જૂન થી સ્ટેચ્યૂ ઓફ યુનિટીપ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લું મુકાયું. પ્રથમ દિવસે જ 209ના…

ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારનો નિર્ણય

✅ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારનો નિર્ણય ✅નર્સિંગના અભ્યાસક્રમમાં અંતિમ વર્ષ સિવાયના વર્ષના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ…

કોરોના યુગમાં ડોક્ટરોની શાનદાર કમાણી રહી તો કોરોના યુગ પછી વકીલો નો સમય આવશે અસંખ્ય કેસો વકીલોની રાહ જાેઈ રહ્યા છે

એવું માનવામાં આવે છે કે જગતમાં સૌથી સુખી પ્રજાતિ કોઇ હોય તો તે વકીલો છે, રોજ નવી નવી સમસ્યાઓ જાેવાની…

ગુજરાતમાં કુલ 52 પત્રકારોના કોરોનાથી અવસાન થયા છે. પત્રકારો અને ફોટો જર્નાલિસ્ટે સમગ્ર કોરોનાકાળમાં ફ્રન્ટલાઇન વોરિયરની જેમ ફરજ બજાવી છે.

ગુજરાતમાં જે પત્રકારોના કોરોનાથી અવસાન થયા તેની સંપૂર્ણ માહિતી. ગુજરાતમાં કુલ 52 પત્રકારોના કોરોનાથી અવસાન થયા છે. પત્રકારો અને ફોટો…

ગુજરાતના ૮.૫૦ લાખ વિદ્યાર્થીઓનું ભાવી તૈયાર કરી રહી છે શાળાઓ, જૂનના અંતિમ વીકમાં ઓનલાઈન રિઝલ્ટ અને જુલાઈમાં માર્કશીટ મળશે

ગુજરાતના ૮.૫૦ લાખ વિદ્યાર્થીઓનું ભાવી તૈયાર કરી રહી છે શાળાઓ, જૂનના અંતિમ વીકમાં ઓનલાઈન રિઝલ્ટ અને જુલાઈમાં માર્કશીટ મળશે માર્ક્સ…

નર્મદા જિ.પં ઉપપ્રમુખ ની ગાડીમાંથી 3 લાખ રૂપિયાની ચોરીનો ભેદ પણ ઉકેલાયો

રાજપીપલા વિસ્તારમાં ત્રણ અનડીટેક્ટ ચોરીઝડપાઈ નર્મદા જિ.પં ઉપપ્રમુખ ની ગાડીમાંથી 3 લાખ રૂપિયાની ચોરીનો ભેદ પણ ઉકેલાયો એલ.સી.બી. નર્મદા પોલીસનો…

રાણીપમાં સીલિંગ કાર્યવાહી વિરુદ્ધમાં વેપારીઓએ હાથમાં વાટકા લઈને ભીખ માંગી વિરોધ કર્યો

રાણીપમાં સીલિંગ કાર્યવાહી વિરુદ્ધમાં વેપારીઓએ હાથમાં વાટકા લઈને ભીખ માંગી વિરોધ કર્યો

ગુજરાતમાં 14 જૂનથી 20 હજાર નર્સની અચોક્કસ મુદતની હડતાળ

ગુજરાતમાં 14 જૂનથી 20 હજાર નર્સની અચોક્કસ મુદતની હડતાળ સરકાર સાથેની મિટિંગમાં પ્રશ્નો ન ઉકેલતા નિર્ણય અમદાવાદ સિવિલ હોસ્પિટલનો બે…

હિતેશ ચૌહાણ અને તેઓની ટીમ દ્વારા ઉમદા કાર્ય: અમદાવાદ શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તાર માં .

હિતેશ ચૌહાણ અને તેઓની ટીમ દ્વારા ઉમદા કાર્ય: લોકો દ્વારા દેવી દેવતા, ભગવાન ની મૂર્તિઓ, ફોટાઓ, ધાર્મિક પુસ્તકો, ધાર્મિક ગ્રંથો…