Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

નાંદોદ તાલુકાના ચિત્રાવાડી ગામની પરિણીતાના પતિએ ચપ્પુ હુલાવી દેતાં પત્નીને ગંભીર. પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પતિદેવ સામે પત્નીને પોલીસ ફરિયાદ.

રાજપીપળા, તા. 27 નાંદોદ તાલુકાના ચિત્રાવાડી ગામની પરિણીતાના પતિએ ચપ્પુ હુલાવી દેતાં પત્નીની હાલત ગંભીર બની હતી, ઉશ્કેરાયેલા પતિએ પત્નીને…

રાજપીપળા એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા કર્મચારી આશિષકુમાર પોઇચા પુલથી નર્મદા નદીમાં છલાંગ મારતા ચકચાર.

રાજપીપળાથી નાશિક રૂટ પર ફરતા ડ્રાઈવર નાસીક થી રાજપીપળા ડેપો આવ્યા, બાદ પોઇચા પુલ પરથી કેમ છલાંગ લગાવી તેનું રહસ્ય…

કેવડીયા પીએમના કાર્યક્રમટાણે નર્મદા પોલીસે ૧૦ જેટલા ઇસમોને ડીટેન કર્યા,

નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ ડોકિરણ વસાનાની અટકાયત કરી. સાગબારા પોલીસ મથકે લવાયા ૩૧મીના રોજ મહીલા સુરક્ષા બાબતે રાજપીપળા…

બિહારથી મજુરી કરવા કેવડિયા આવેલ મહીલાની અધુરા માસે ડિલિવરી ક્રિટિક્લ સંજોગો માપ્રસૂતિ કરાવાઈ.

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાથી ૧૦૮ મા વડોદરા રીફર કરાયેલ દર્દીનીરસ્તામા ૧૦૮ના ઈએમટી દ્વારા સફળ પ્રસુતિ કરાવાઈ. અધૂરા આઠ મહિનામામહીને તેમને પ્રસુતિની…

મોવી ગામેથી કમોદવાવ તરફ જવાના રસ્તે મોટરસાઈકલ રવીપ થઇ જતા ચાલકનું મોત

રાજપીપળા, સાગબારા તાલુકાના મોવી ગામેથી કમોદવાવ તરફ જવાના રસ્તે મોટરસાઇકલ સ્લીપ થઇ જતા ચાલકનું સારવાર દરમ્યાન કરુણ મોત નીપજ્યુ છે.…

NEWS* PM મોદીએ સ્વ. મહેશ-નરેશ કનોડિયાના ઘરે પહોંચી શ્રદ્ધાંજલિ અર્પી, પરિવારને સાંત્વના પાઠવી

NEWS* PM મોદીએ સ્વ. મહેશ-નરેશ કનોડિયાના ઘરે પહોંચી શ્રદ્ધાંજલિ અર્પી, પરિવારને સાંત્વના પાઠવી

ગાંધીનગર* પીએમ મોદીએ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાફલા સહિત કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.

ગાંધીનગર* પીએમ મોદીએ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાફલા સહિત કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં પગે…

*વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસીની મૂલાકાતે.. વાંચો શું હશે 2 દિવસના તેમના ગુજરાતના કાર્યક્રમોમાં..*

અમદાવાદ: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી શુક્રવાર તા.૩૦ ઓકટોબરથી ગુજરાતના દ્વિદિવસીય પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી આગામી તા.૩૧ ઓકટોબરે લોહપુરૂષ સરદાર…

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ * વડાપ્રધાન મોદી ગણતરીની મિનિટોમાં અમદાવાદ એરપોર્ટ પર આવશે.

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ * વડાપ્રધાન મોદી ગણતરીની મિનિટોમાં અમદાવાદ એરપોર્ટ પર આવશે. * એરપોર્ટથી સીધા ગાંધીનગર સ્વ.કેશુબાપાના ઘરે પરિવારજનોને મળશે.…

અમદાવાદ સોલા સિવિલના RMO અને ડોકટરને રૂપિયા 8 લાખની લાંચ લેતા ACBએ ઝડપ્યા.

અમદાવાદ: કોવિડ દર્દીઓને ચા, પાણી અને જમવાનું પૂરું પાડતા કોન્ટ્રકટરનું રૂપિયા 1.18 કરોડનું બિલ પાસ કરવા બાબતે સોલા સિવિલ હોસ્પિટલના…