Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

*પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ માટે લાગુ થયો નવો નિયમ મિનિમમ બેલેન્સ ન હોય તો રોજ કપાશે ૧૦૦ રૂપિયા. – અહેવાલ. શૈલેષ પંચાલ.

પોસ્ટ ઓફિસ ગ્રાહકોને પોતાના સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ૫૦૦/ રૂપિયા રાખવું અનિવાર્ય રહેશે આ કારણે બંધ થઇ શકે છે ખાતું…

*ગઢડા સ્વામિનારાયણ મંદિર સ્વામીને ગાળો બોલી થપાટ મારનાર DySP સામે તપાસના આદેશ*

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા (Ashish Bhatia)એ તપાસ કરવાનો હુકમ ભાવનગર રેન્જ આઇજીને આપ્યો છે ત્યારે તપાસ બાદ ડીવાયએસપી સામે…

ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ વિભાગમાં સિનિયર અધિકારીઓની ડાયરેક્ટ ભરતી પ્રક્રિયા શરૂ થતા રાજ્યના કામ કરતાં અધિકારીઓમાં ભારે રોષ

અનુભવી અને જાણકાર અધિકારીઓને અન્યાય થઈ રહ્યો હોવાની વાતે જોર પકડ્યું ગુજરાત રાજ્યના અગ્નિ નિવારણ ખાતાના અલગ-અલગ પોસ્ટો માટે ભરતી…

કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદિક તબીબોને 58 પ્રકારના ઓપરેશન કરવાની છૂટ આપવાના કાયદાનો વિરોધમાં આજે રાજપીપળા સહિત નર્મદાના ખાનગી તબીબોએ એક દિવસની હડતાલ પાડી.

કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદિક તબીબોને 58 પ્રકારના ઓપરેશન કરવાની છૂટ આપવાના કાયદાનો વિરોધમાં આજે રાજપીપળા સહિત નર્મદાના ખાનગી તબીબોએ એક…

નર્મદા જિલ્લા ભાજપના હોદ્દેદારોને બદનામ કરવા નુ ષડયંત્ર સામે ભાજપના કાર્યકરોમાં ભારે રોષ.

સોશિયલ મીડિયામા વાયરલ કરનાર યુ ટ્યુબ ચેનલ વિરુદ્ધ રાજપીપળા પોલિસ મથકમાં ફરિયાદ નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી ની પોલીસ ફરિયાદ. ભાજપના…

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ પામશે પ૬ર દેશી રજવાડાઓને એક કરનાર-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય :- સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનારા વિશ્વભરના પ્રવાસીઓને ભારતની એકતા અખંડિતતાના ભવ્ય ઇતિહાસથી પરિચિત થવાની…

રાજપીપળા ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેન્ક દ્વારા નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલનુ સાલ ઓઢાડી સન્માન કરાયું.

રાજપીપલા,તા.12 રાજપીપળા ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્ક દ્વારા નર્મદા જિલ્લા ભાજપના નવા વરાયેલા પ્રમુખ ઘનશ્યામ પટેલનું શાલ ઓઢાડી સન્માન…

આ અજાણી સ્ત્રી ની લાશ અમદાવાદ – વડોદરા એકસપ્રેસ હાઈ વે ઉપર બિન વારસી મળી આવેલ છે જેના વાલીવરસની કૉઈ માહિતી મળે તો વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન સંપર્ક કરવા વિ છે. mo. 9722373833

આ અજાણી સ્ત્રી ની લાશ અમદાવાદ – વડોદરા એકસપ્રેસ હાઈ વે ઉપર બિન વારસી મળી આવેલ છે જેના વાલીવરસની કૉઈ…

રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોના વ્યક્તિ માટે મતદાર યાદીના આધારે ડોર ટુ ડોર સર્વે શરૂ. કોરોના વાયરસ સામે લડવા નર્મદા જિલ્લામાં કોવિડ વેક્સીન અંતર્ગત જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી.

હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર તથા 50 વર્ષની વયથી વધુની ઉંમરના લોકો તેમજ 50 વર્ષથી ઓછી ઉંમરના કો-મોર્બિડીટી વાળા લોકોને કોવિડ-19…